SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થભાવન : પિંડસ્થ ધ્યાન તથા પદસ્થ અને રૂપસ્થધ્યાનમાં લીન થયેલો પુનઃ રૂપાતીત ધ્યાન કરે છે. તે ધ્યાન કર્મક્ષયને કરનારું છે. અર્થાત્ ધ્યેયની એ અવસ્થાઓ ચાર છે. હવે પ્રતિસેવનાના પ્રકારો કહે છે. दप्प-पमायाऽणामोगा, आसुरे आवईसु सुअसंका । सहसागारा य भए, पओसे (तह) अवीमंसो अ॥१॥ અર્થભાવનઃ દર્પ (અહંકારથી), પ્રમાદ (અનાદિ વાસના)થી, અનાભોગ, (ઉપયોગ શૂન્યતા)થી, આસુરી ભાવનાથી, આપત્તિના કારણે, શ્રુતજ્ઞાન (આગમ)માં શંકા થવાથી, સહસાત્કાર (અકસ્માતુ)થી, ભયને લીધે, વૈષના કારણે અને અવિચારકપણાથી એમ દશ પ્રકારે અતિચારો (દોષો) સેવાય છે. હવે ભાવનાનો વિધિ કહે છે. जे नाणी चिअ मणसा, पिंडत्थझाण-पढमवयलीणा । दप्पं च परिहरंते, खंतिखमे साहुणो वंदे ।।१।। અર્થભાવનઃ જે જ્ઞાની મનથી પિંડસ્થ અવસ્થાના ધ્યાનમાં અને પહેલા મહાવ્રતમાં લીન છે તે પ્રતિસેવનારૂપ દર્પના ત્યાગી ક્ષમાધર્મવાળા મુનિવરોને હું વાંદુ છું. * એ પ્રમાણે પદોને બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલીવાર તેવા મુનિવરોને પ્રણામ થઇ શકે છે. ફેરવવાનાં પદો नाणी चिअ, दंसणी चिअ, चारिती चिअ । ६००० યોગો પૂર્વવત્ ૨૦૦૦ पिंडत्थझाण, पयत्थझाण, रूवत्थझाण, रुवाइअझाण । ५०० पढमवय, बीयवय, तइयवय, चउत्थवय, पंचमवय । १०० વર્ષ, પુના, કાળો, ગાપુર, આવ, સુવા, કાજે, મ , પોષે, અવી . ૧૦ खंतिखमे समहवे सअज्जवे मुत्तिजुए तवजुए ससंजमे ૧. सच्चजुए सोअजुए अकिंचणे बंभजुए ૧૦. ગગગ ગગગગગગ ગગગગગગગ ૧૨ ગગગગગ ગગગગ ગગગગગ
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy