SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્પષ્ટ=ગુરુ સમજી ન શકે તેમ (૭) બીજાઓને સંભળાવવા માટે મોટા મોટા શબ્દથી (૮) ઘણાઓની પાસે આલોચના કરે (૯) અજ્ઞાની ગુરુ પાસે અને (૧૦) પોતાના જેવા અપરાધ કરનારા ગુરુ પાસે આલોચના કરે એ દશ દોષ જાણવા. હવે ભાવના કહે છેआलोयणकयमणसो, मणसा कोहं विवज्जिउं सदं । पुढविजिए रक्खंतो, आकंपइत्तं विवज्जेमि ।।१।। અર્થભાવન : આલોચનાની ઇચ્છાવાળો, મનથી ક્રોધ અને શબ્દોનો ત્યાગ કરીને પૃથ્વીકાય જીવોની રક્ષા કરતો “આકંપયિત્વ” દોષનો આલોચનામાં ત્યાગ કરું છું. એમ ભિન્ન ભિન્ન પદોથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલીવાર આલોચનાની ભાવના થઇ શકે. ફેરવવાનાં પદો आलोयणकयमणसो, आलोयणापरिणओ, आयं च निंदतो । ६००० ત્રણ યોગ પૂર્વવત્ / ૨૦૦૦ હોઉં, ના, ના, તોઉં . ૧૦૦ , , , , પાનું ૧૦૦ પૃથ્વીકાયાદિ ૧૦ શીલાંગરથવત્ / ૧૦ आकंपइत्तं, अणुमाणइत्तं, जं दिलु तं, जं बायरं तं, जं सुहमं तं, जे छत्रं तं, सदाउलयं, बहुजणयं તે, કબ તે, ત વત્ત [ ૧ | ૧૭ રાત્રિરથ || संगरहिय जोगेहि, चउगईसु विसयविसमुक्का उ । कामावत्थारहिया, जइधम्मे संलीणा वंदे ।।१।। , અર્થભાવનઃ ત્રણરાગ રહિત, ત્રણયોગો વડે, ચાર ગતિમાં, પાંચ વિષયોરૂપ વિષથી મુક્ત, કામની દસ અવસ્થાઓ રહિત, દશ પ્રકારે યતિધર્મમાં લીન એવા મુનિવરોને હું વાદું છું. એમ ૧૮૦૦૦ ભેદો આ પ્રમાણે થાય (૩ ૪૩ = ૯ ૪૪ = ૩૬ ૪૫ = ૧૮૦ x ૧૦ = ૧૮૦૦ x ૧૦ = ૧૮૦૦૦) તેમાં કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ એ ત્રણ રાગ, મન-વચન-કાયા એ ત્રણ યોગો, નરકાદિ ચારગતિઓ, શદાદિ પાંચ વિષયો, નીચે કહીશું તે કામની દશ અવસ્થાઓ અને શીલાંગરથમાં જણાવ્યા તે યતિધર્મના દશભેદો જાણવા. કામ અવસ્થાઓ આ પ્રમાણે છેचिंतेइ दडुमिच्छइ, दीहं नीससइ तह जरे दाहे । भत्तअरोयग मुच्छा, उम्मायं पाणायइ मरणं ।।१।। અર્થભાવન: સ્ત્રી સંભોગની ચિંતા (ઇચ્છા) કરે, સ્ત્રીનું દર્શન ઇચ્છે, ન મળવાથી દીર્ઘ નિ:શ્વાસ મૂકે, :: મ * * * * * * * * * * * * * ૧૭ * * * * * * * * * * * * * * * * *
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy