SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જિનપ્રતિમાના પાદપંકજ વિષે ચક્ષુ અને મનને ખરાખર સ્થાપિત કરીને અસ્ખલિતાદિ ગુણ યુક્ત પ્રણિપાતસ્તવ (નમ્રુત્યુણું વગેરે) બેલે... ચૈત્યવંદન કેટલી વાર કરશે ? सम्मद्दंसणविसुद्धिहेउं च । मिच्छा दंसण महणं વિવંતા વિધિળા, પાંચરાતિ || ૭૬૪ || जइ वि बहुहा न तीरइ, दो वाराओ अवस्स कायव्वं । સંવિળમુળીર્દિનો, બાન્ન વયિં ચૈવ || મિથ્યાત્વના મથન માટે, સમ્યગ્દર્શનની વિશુદ્ધિ વંદનાદિ વિધિપૂર્વક વીતરાગ ભગવ'તાએ બતાવેલ છે... ૭૬૬ || માટે ચૈત્ય જે ઘણીવાર ન કરી શકાય તે પણ સ`વિગ્ન મુનિઓએ બે વાર તેા અવશ્ય દેવવંદન કરવું જોઇએ. કેમકે સ`વિગ્ન પુરુષોએ એ મુજબ આચરેલુ' છે અને શાસ્ત્રામાં તે મુજખ વ વેલુ છે... શ્રાવકને રાજ ત્રિકાળ દેવવદન तो तिक्कालं गिहिणो, पंचहि सक्कत्थएहिं सा जुत्ता ! નદ્ તાવ વિત્તિવાહા, બસમાહિરી ન.સંમવર્॥ ૮.૦૬ II तब्भावे उ अवस्सं, नवभेयाए इमीए अनयरा । પરિમુદ્રા જાયા, હંસળદ્ધિ મહંતે || ૮૦૭ || नवभेया पुण एसा भणिया पुरिसेहि तत्तवेई हिं । संपुन्नमचायंतो, मा कोइ चएज्ज सव्वं पि ।। ८०८ ॥ . જો આજીવિકાદિના કારણે અસમાધિ ન થતી હોય તે ગૃહસ્થને ત્રણકાળ પાંચ શક્રસ્તવથી, જિનવદના કરવી જોઇએ. જે આજીવિકાદિનુ કારણ હોય તેા દર્શનશુદ્ધિને ઇચ્છતા શ્રાવકે નવભેદમાંથી કાઈ પણ એક ભેદથી ( જઘન્યાદિ ભેદવાળા ) શુદ્ધ ચૈત્યવદના કરવી. તત્ત્વજ્ઞ પુરુષાએ ચૈત્યવ'દનના નવભેદ એટલા માટે જ કહ્યા છે . કે ઉત્કૃષ્ટ દેવવંદન ન કરી શકનાર કેઇ સઘળુય ચૂકી ન જાય.
SR No.002267
Book TitleChaiyavandanmahabhasam
Original Sutra AuthorN/A
AuthorShantisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1987
Total Pages192
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy