SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથની આછી ઝલક ચૈત્યવંદન કેવી રીતે કરશે ? इह साहू सड्ढो वा, चेइयगेहाइउचियदेसम्मि । जह जोगं कयपूओ, पमोयरोमांचियसरीरो ॥ २६३ ॥ धन्नोहं कय पुन्नो, अणोरपारम्मि भवसमुद्दम्मि । जेण मए संपत्तं, जिणवंदणसुत्तबोहित्थं ॥ २६४ ॥ एयं परमं तत्तं, कायव्वमिओ वि नाऽवरं भुवणे । विज्जं पिव मंतं पिव, विहिणाऽऽराहेमि ता एयं ।। २६५ ।। પુર્વ સંસારમાળા, યુથીમવંતાડ્યો | अइयारभीरूयाए, पडिलेहपमज्जणुज्जुत्तो ॥ २६६ ।। उद्धामसरं वेयालिओव्व, पढिऊण सुकइबद्धाई । सपराणंदकराई, मंगलचित्ताई वित्ताई ।। २६७ ।। कयपचंगपणामो, दाहिणजाणुं महीए विणिहद्दु । - રૂથરું મMI અપ, વિકળ નીમડો | ૨૬૮ || जिणबिंबपायपंकयविणिवेसियनयणमाणसो धणियं । अक्खलियाइगुणजुयं, पणिवायथयं [तओ] पढइ ।। २६९ ॥ - સાધુ અથવા શ્રાવક ચૈત્યગૃહાદિમાં ઉચિત સ્થળે યથાયોગ્ય પૂજા વગેરે કરીને પ્રાદથી રેમાંચિત શરીરવાળો.. હું ઘન્ય છું, કૃતપુણ્ય છું, અપાર સંસાર સમુદ્રમાં મને જિનચંદનના સૂત્રરૂપી વહાણ પ્રાપ્ત થયું છે... આ જ પરમતત્ત્વ છે, આનાથી બીજુ વધુ ચઢીયાતું વિશ્વમાં કઈ પણ કર્તવ્ય નથી. માટે વિદ્યાની જેમ, મંત્રની જેમ વિધિપૂર્વક આની હું આરાધના કરું.” આ પ્રમાણે સંવેગરસાયણથી સર્વ અંગે સ્વસ્થ થતો, અતિચાર ભીરુપણાથી પડિલેહણ-પ્રમાર્જનામાં ઉદ્યમશીલ........... - વૈતાલિકની જેમ ઉદ્દામ સ્વરથી ઉત્તમ કવિઓના રચેલા સ્વપર આનંદજનક મંગલ સ્તુતિઓને બેલીને....” પંચાંગ પ્રણિપાત કરીને જમણા ઢીંચણને પૃથ્વી પર સ્થાપિત કરીને ડાબા ઢીંચણને ઉંચે રાખીને અંજલી કરીને....”
SR No.002267
Book TitleChaiyavandanmahabhasam
Original Sutra AuthorN/A
AuthorShantisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1987
Total Pages192
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy