SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ * સૂરિમંત્ર સમારાધક ગ્રન્થશ્રેણિ ક્રમાંક :- ૧૨ પુસ્તક : શ્રી રત્નપાલનૃપ ચરિત્ર (પદ્ય) આવૃત્તિ: ત્રીજી નકલ : ૫૦૦ પ્રકાશન : વિ. સં. ૨૦૬૩, ચૈત્ર સુદ ૧૩ આશીર્વાદ : આશ્રિતગણ હિતચિંતક સૌજન્યમૂર્તિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, સુવિશાલગચ્છાધિપતિ, પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા. સૂરિમંત્ર પંચ - પ્રસ્થાન સમારાધક પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજા. . . લાભાર્થી : વર્ધમાનતપોનિધિ પૂ.મુ. શ્રી નયભદ્રવિજયજી મ.સા.ના ઉપદેશથી શ્રી મનમોહનપાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ જ્ઞાનનિધિ—પૂના. * * પ્રકાશક શ્રી સ્મૃતિમંદિર પ્રકાશન દિનેશભાઈ / રમેશભાઈ જૈન ૧૨, સ્વસ્તિક એપા. જૈન દેરાસર સામે, શાંતિનગર, ઉસ્માનપુરા, આશ્રમરોડ, અમદાવાદ. કિંમત : રૂ. ૪૦-૦૦ (આ પુસ્તક વેચાણ માટે નથી) (ગૃહસ્થોએ છાપેલી કિંમત જ્ઞાનખાતે જમા કરીને માલિકી કરવી. વાંચન માટે યોગ્ય નકરો ભરવો.) : વિદ્વાનોને વિનંતિઃ આ અને આવા આગામી સંપાદનોમાં જે જણાવવા જેવું લાગે છે અને આપનો અમૂલ્ય અભિપ્રાય નિઃસંકોચ નીચેના સ્થળે મોકલાવશો. સંપાદક દ્વારા - અરવિંદભાઈ બાવાલાલ આઝાદ ચોક, ભાભર, જિ. બનાસકાંઠા-૩૮૫૩૨૦
SR No.002247
Book TitleRatnapal Nrup Charitram
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri, Dharmtilakvijay
PublisherSmruti Mandir Prakashan
Publication Year2008
Total Pages106
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy