SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) | નવસાવાશgs, નં. મ. (૧) | धेओ-वयारओ इत्थ मुक्खसद्धेण । वच्चंति फुडं सिडा, ते पुण पन्नरसविहा एवं ॥ ९३ ॥ जिणसिद्ध अजिणसिद्धा, तित्थसिन्हा अतित्थसिद्धा य । तित्थंमी वट्टमाणे, जे सिद्धा तित्यसिद्धा ते ॥९४ ॥ तित्थे अणवट्ठाणे, जाइसरणाइणा मुणियतत्ता । जे सिद्धपयं पत्ता, अतित्थसिद्धा उ ते नेया ॥ ९५ ॥ सयमेव बुद्धसिद्धा, तहेव पत्तेयबुद्धसिद्धा य । पढमा दुविहा एगे, तित्थयरा तदियरा अवरे ॥९६ ॥ तित्थयरवज्जियाणं, बोही उवही सुयं च लिंगं च । नेयाई तेसि बोही, जाईसरणाइणा होइ ॥ ९७ ॥ मुहपत्ती रयहरणं, कप्पतिगं सत्तपायनिजोगो । इय बारसहा उवही, होइ सयंबुद्धसाहूणं ॥ ९८ ॥ हवइ इमेसि मुणीणं, पुवाहोयं सुयं अहब नेयं । जइ होइ देवया से, लिंगं अप्पड़ अह न गुरुणो ॥ ९९ ॥ जइ एगागी वि हु विहरण-क्खमो तारिसी व से इઆધેયના ઉપચારથી ઈહા મક્ષ શબ્દ કરી સિદ્ધ જી જાણ વા. તે પંદર પ્રકારે છે–(૩) જિનસિદ્ધ, ૧. અજિનસિદ્ધ, ૨. તીર્થસિદ્ધ, ૩, અતીર્થ સિદ્ધ, ૪. ત્યાં તીર્થ વર્તતાં જે સિદ્ધ થયા તે તીર્થ સિધ્ધ જાણવા. ૩ (૯૪) તીર્થ પ્રવર્યા અગાઉ જાતિ સ્મરણાદિકથી ત જાણીને જે સિદ્ધપદ પામ્યા, તે અતીર્થસિધ્ધ ૪ જાણવા. ( ૫ ) પોતાની મેળે સિધ થાય, તે સ્વયં બુધ ૫. તેમજ પ્રત્યેકબુધ સિધ ૬. કહેવાય છે. સ્વયં બુધ બે પ્રકરે છે; તીર્થકર તથા બીજા. (૯૬) તીર્થકર શિવાયના સ્વયંબુધોની બોધિ, ઉપાધિ, શ્રત અને લિંગ જાણવાના છે–ત્યાં તેમને બોધિ જાતિ સ્મરણાદિકથી થાય છે. (૭) મુખવસ્ત્રિકા, રજોહરણ, ત્રણ કપ, સાત પારોપકરણ એમ વયે બુધ સાધુઓને બાર પ્રકારની ઉપાધિ હોય છે. (૯૮) તેમને પૂર્વાધીત શ્રત હોય. અગર નહિ પણ હોય અને જે વધી શ્રત હોય, તે તેને લિંગદેવતા આપે છે, અને તે (પૂર્વાધીતત) ન હોય તે ગુરુલિંગ આપે છે. ( ૯ ) જે સ્વયંબધ એક વિચારવા સમ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy