SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ I નિરિક્ષ અવતરમાણ. I (8) सिजायरपिंडो सो, न होइ सेहो य सोवहिओ ॥७४ ॥ (शेषाः स्थितकल्पाः प्रतीताः) घिइसंघयणजुयाणं, विसिहतवमुत्तसत्तजुत्ताणं । होइ नवण्ड मुणीण, परिहारविमुडिओ कप्पो ॥७५ ।। लोभाणु वेयंतो, जो खलु उवसामओ व खवओ वा । सो मुहुमसंपराओ, अहक्खाया ऊणओ किंचि ॥ ७६ ॥ अकसायमहक्खायं, चरणं छउमत्यकेवलीणं तु । उवसंतखीणमोहे, सजोगजोगिमि तं कमसो ॥ ७७ ॥ खेती य मद्दवज्जव, मुत्ती तवसंजमे य बोधव्वे । સર્ચ સો ગા-યંમં નવો II ૭૮ | (તિ - वरतत्वम्. ६) पुन्वनिबद्धं कम्मं, महातवेणं सरंमि सलिलं व । નખ રદનિકા (નેણ ) એ શય્યાતરપિંડ છે. (૭૩) પરંતુ તૃણું, ડગળ, છાર ( રાખ ), મથક (શરાવળા)–શપ્યા–સંતારક-પીઠ-લેપ વગેરે શય્યાતરપિંડ નથી ગણાતા. તેમજ ઉપધિ ( ઉપકરણ) સહિત શિષ્ય પણ શય્યાતર નથી. (૦૪) ( બાકીનાં સ્થિતકલ્પ પ્રકટ છે. ) પરિહાર વિશુદ્ધિ કલ્પ ચારિત્ર ધૃતિ, સંહનન, તપ, શ્રત અને સત્વવાન નવ મુનિઓને હેય. (૭૫) ઉપશમ શ્રેણિવાળો અથવા ક્ષપકશ્રેણીવાળે ત્યારે લેભના અણુઓને વેદત હોય, ત્યારે તેને સૂક્ષમ સંપરાય ચારિત્ર કહેવાય છે. તે યથાખ્યાતથી કાંઈક ઉણું છે. (૬) છધસ્થ અથવા કેવળિનું અષાયવાળું ચારિત્ર તે યથાખ્યાત જાણુવું, તે ઉપશાંત મહ–ક્ષીણમેહ–સી તથા અયોગી ગુણસ્થાને અનુક્રમે હોય છે. (૭૭) ક્ષતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શાચ, આંકિચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને યતિધર્મ છે. (૭૮) ( સંવરતત્ત્વ કહ્યું, ૬. હવે નિર્જરાતત્વ કહે છે.) સખત તડકાથી તળાવનું પાણું શોષાય તેમ પૂર્વે બાંધેલાં કર્મ જેનાથી નિર્જરે તે નિર્જરા,
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy