SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (ક) નવરાશિ તેજ () सचेलो वा ॥ ५५ ॥ इह पुरिमपच्छिमाण, जिणाण एगं मुर्णि जमुद्दिस्स । आहारमाइ विहियं, तं सव्वेसिं न कप्पेइ ॥ ५६ ॥ मज्झिमयाणं तु इमं, जं कयमुद्दिस्स तस्स चेवत्ति । नो कप्पइ सेसाण उ; तं कप्पइ एस मेरत्ति ॥ ५७ ॥ सपडिक्कमणो धम्मो; पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं. कारणजाए पडिकमणं ॥ ५८ ॥ असणाइचउक्कं व-त्थपत्तकंबलंगपायपुंछणयं । निवपिंडंमि न कप्पइ, पुरिमंतिमजिणजईणं तु ॥५९॥ पुरिमेयराण ठियओ, मासकप्पो य मज्झिमाणं तु । अट्ठियओ एमेव य, नेओ पज्जोसवणकप्पो ॥ ६० ॥ चाउम्मासुकोसो, जहनओ सयरि दिवस थेराणं । पज्जोसवणाकप्पो, जिणाण उक्कोसओ चेव ॥ ६१ ॥ सिज्जायरपिंडंमि य, चाउज्जामे य पुरिसકરેના તીર્થમાં અચેલ તથા એલ એમ બન્ને હોય છે. (૫૫) ઈહિ પહેલા અને છેલ્લા જિનના વારે એક અમુક મુનિને ઉદેશીને જે આહાર વગેરે તૈયાર કર્યું હોય, તે બીજા બધાને પણ ક૫તું નથી. (૫૬) વચલા તીર્થકરોના વારે જેને ઉદેશીને કરેલું હોય, તે તેનેજ ફક્ત નહિ કલ્પ, બીજાઓને કલ્પ એવી મર્યાદા છે. (૫૭) પહેલા અને છેલ્લા તીર્થકરને ધમ પ્રતિક્રમણ સહિત છે. વચલા તીર્થકરેના વારે જ્યારે કા. રણ પડે, ત્યારે પ્રતિકમણ કરાય છે. (૫૮ ) પહેલા તથા છેલ્લા તીર્થદરના સાધુઓને રાજાએ દીધેલા અશનપાનખાદિમ સ્વાદિમ કે વસ્ત્ર પાત્ર કંબળ પાદપુંછન નથી કલ્પતા. (૫૯ ) પહેલા અને છેલ્લા તીર્થકરોના વારે માસકલ્પ સ્થિત (નિયત ) છે, અને વચલા તીર્થકરેના વારે અસ્થિત (અનિયત) માસ કલ્પ છે, અને એ જ રીતે પર્યુષણ ક૯પ પણ જાણવો. ( ૬ ) તેમાં પર્યુષણક૯૫ સ્થવિરેને ઉત્કૃષ્ટ ચાર માસનો અને જઘ ચથી સિત્તેર દિવસનો છે, તેમાં જિનકલ્પીને ઉત્કૃષ્ટ જ હોય. (૬૧) શય્યાતરપિંડ, ચતુર્યામ વ્રત, પુરૂષ જે કલ્પ, અને
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy