SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ # રેવેન્દ્રજિ વાગવાન.. ( યુ ) माइयं दुहा तं च । इत्तरमावकहंति य, पढमं पढमंतिमजिणाणं ॥ ४९ ॥ तित्थेसु अणारोविय-वयस्स सेहस्स थोवकालीयं । सेसाणमावकहियं, तित्थेसु विदेहयाणं च ॥५०॥ परियायस्स उ छेओ, जत्थोक्ट्ठावणं वएमुं च । छेओवट्ठावणमिह, तमणइयारेयरं दुविहं ॥५१॥ सेहस्स निरइयारं, तित्थंतस्संकमे व तं होज । मूलगुणघाइणो सा-इयारमुभयं च ठियकप्पे ॥५२॥ (स्थितास्थितकल्पः पुनरेव ) आचेलुक्कुसिय, सिज्जायर रायपिंड किइकम्मे । वय जिट्ट पडिक्कमणे, मासं पजोसवणकापो ॥ ५३ ॥ आचेलुक्कुहेसिय, पडिकमणे रायपिंड मासेसु । पज्जुसणाकमि ૬, દિપો મુળયો ! ૧૪ મારો ધમો, પુષિાस्स पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं, होइ अचेलो સામાયિક તે સાવદ્ય યુગની વિરતિ જાણવી, તે બે પ્રકારનું છે - ઇત્વર, અને યાવસ્કથિક ત્યાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જે સાધુને હજુ વ્રત આરાપાયા ન હોય, તેવા શિષ્યને હોય છે. તે થોડા વખતનું પહેલું ઈસ્વર સામાયિક છે. બાકીના તીર્થકરે તથા મહા વિદેહમાંથાવત્રુથિક હાય. (૪–૫૦) જ્યાં પર્યાય કાપવામાં આવે, અને વ્રતમાં ઉપસ્થાન થાય, તે છેદેપસ્થાપનીય છે, તે બે પ્રકારનું છે:–નિરતિચાર અને સાતિચાર. (૫૧ ) શણને અથવા તીર્થાતરમ સંક્રમ કરતાં નિરતિચાર હોય છે, અને મૂળગુણ ભાંગનારને તે સાતિચાર હોય છે. તે બે પ્રકારનું છેદેપસ્થાનીય સ્થિતકપમાં ગણાય છે. (૫૨) (સ્થિતાસ્થિતકલ્પ આ પ્રમાણે છે:–) અચલક૯૫, આદેશિક કલ્પ શય્યાતરકપ, રાજપિંડક૯૫, કૃતિકર્મક૯૫, વ્રતકલ્પ, ચેષ્ઠકલ્પ પ્રતિક્રમણકલ્પ, માસકલ્પ અને પર્યુષણક૫, (એ દશક૯પ ગણાય છે.) (૫૩)તેમાં અલક ૫, ઓદેશિક,પ્રતિકમણ, રાજપિંડ, માસક૯૫, અને પર્યુષણાકલ્પ, એ છ અસ્થિતક૫ જાણવા. (૫૪) પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં અચેલ ધર્મ છે. વચલા તીર્થ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy