SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ I wો રાતના (૭) गंतषण इयरवण विगला । सनि असनि पणिदी-अपजत्तपमसबतीसं ॥५॥ ते सक्ककिण्हा क्खिय-भेएहिं अहव भवभज्वेहिक उसद्विविहा कम्म-पगईभेएहिं बहुहा वा ॥६॥ (इतिजीवतस्वम्) पंच अजीवा, धम्मा-धम्मागासद्धपुग्मला तत्थ । पढमा चउरो अकिरिय-अरूविणो रूविणो चरिमा॥७॥तेसिं भेया १ लक्खण २-संठाण३ पमाण ४अप्पबहुभावा ५ । नेया मेथा तिय तिय-तिय इगचउ इय अजीवचउदसंग ॥ ८॥ (गीतिः) धम्मत्थिकायदध्वं, तस्स य भागो विवक्खिओ देसो । अविभागो उ पएसो, एषमधम्मे नमे वि तियं ॥ ९॥ कालो एगविहो चिय, भावपरावत्तिहेउ निच्छइओ । ववहारिओ उ रविगइ-गम्मो समयाइ गबिहो ॥१०॥ પ્રત્યેક વનસ્પતિ, ત્રણ વિકસેન્દ્રિય, સંજ્ઞિ, અસંગ્નિ, પંચેન્દ્રિય એ સેળ પર્યાપ્તા અને સોળ અપર્યાપ્ત મળી બત્રીશ પ્રકારે જીવ થાય છે. (૫) એ બત્રીસ શુલપાક્ષિક અને બત્રીશ કૃષ્ણપાક્ષિક અથવા ભવ્ય અને અભિવ્ય એમ ગણુએ, તે ચેસઠ પ્રકારે જીવ થાય, અથવા કર્મ પ્રકૃતિના ભેદે કરીને અનેક પ્રકારે જીવ ગણાય છે. (૬) (ઇતિ જીવતત્વ. ૧ ) અજીવ પાંચ છે—ધર્મ, અધર્મ, આકાશ, કાળ, અને પુતળ, ત્યાં પહેલા ચાર અક્રિય અને અરૂપિ છે, અને છેલ્લા પુળો રૂપી છે. (૭) તેમના ભેદ ૧ લક્ષણ ૨ સંસ્થાન ૩ પ્રમાણ ૪ અ૫મહત્વ ૫ અને ભાવ ૬ જાણવા, તેમાં ભેદે અનુક્રમે ત્રણ ત્રણ એક અને ચાર એમ અજીવ ચાર છે. (૮) ધર્માસ્તિકાથરૂપ આખું દ્રવ્ય, તેને અમુક વિવક્ષિત ભારતે દેશ, અને નાનામાં નાને અવિભાજ્ય ભાગતે પ્રદેશ, એમ અધર્મ તથા આકાશના પણ ત્રણ ત્રણ ભેદ જાણવા. (૯) કાળ નિશ્ચયથી ગણએ તે, ભાવ પવૃત્તિને હેતુ (એટલે પદાચૅના નવા જુનાપણાને હેતુ) એકજ છે. અને વ્યવહારથી ગણીએ તે, સૂર્યની ગતિથી જણાત સમય વિગેરે અનેક પ્રકારનું છે. (૧૦) (વ્યવહારિક કાળના ભેદ આ પ્રમાણે છે:)–સમય, આ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy