SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮ ) ॥ મળતવપરિશિષ્ટમ. નૅ. ૧. (૧) समयावलिय मुहुत्ता, दिवस अहोर त पक्वमासा य । संवच्छरजुપહિયા, સાન મોલપિરિયટ્ટા ॥ ૨૨ ૫ પુનનિષો વષો, देसपरसा तब परमाणू । केवलअणुओ सुमो, दुफासइगवनમંધરસો । ૧૨ । (તાર !) ફિજીવવળી ય ધમ્મો, પુન્નાનીવાળ ગપરિયાળ । ગમનોવળદે, નયરનીવાળ સહિ હૈં ॥.23 || ठि लक्खणो अहम्मो, पुग्गलजीवाण ठिइपरिणयाण । ठाणोवरगહહેઝ, વહિયાળ ય વત છાયા || ધૃષ્ટ || સપનું સવાય, અवगासपयं च होइ आगासं । भावपरावित्तिलक्खण-मद्धादव्वंतु नेयક્યું ॥ ૨ ॥ વષયમવશ્વયઞાયાળ–મોવવરસÒધવનમાય । આચાયવતમમાફેળ, જીવળ પુખ્ખાળ તુ ॥ ૬ ॥ (ટારર) ધમ્માधम्मा लोगा - गिई उकालो उवत्तणारूवो । नियसंठाणविमुको, उ ' વલિકા, મુહૂત્ત, દિવસ, અહારાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પડ્યેાપમ, સાગરેાપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી અને પુદ્ગલપરાવર્ત્ત. (૧૧) પુદ્ગળના સમૂહ તે સ્કંધ, દેશ, પ્રદેશ, તેમજ પરમાણુ એમ પુદ્ધળના ચાર ભેદ છે. છૂટો પરમાણુ તે સૂક્ષ્મ હાય છે, અને તેને એ સ્પ તથા એક વણુ –એક રસ–એક ગષ હાય છે. ( ૧૨ ) (આ પ્રથમ ભેદદ્વાર થયું, હવે લક્ષદ્વાર કહે છે.) ગતિ પરિણત પુ×ળ અને જીવાને ધર્માસ્તિકાય, જલચર જીવાને જેમ પાણી મદદગાર છે, તેમ ગમન કરવામાં મદદગાર છે. માટે ગતિલક્ષણ તે જાણવા. (૧૩)સ્થિતિ પરિણુત પુદ્ગળ અને જીવાને અધર્માસ્તિકાય, પથિકાને ઘાટી તછાયાની માફક સ્થિર રહેવામાં મદદગાર છે. માટે સ્થિતિલક્ષણ તે જાણવા. (૧૪) પાતામાં રહેલું સર્વ વ્યાપક અને અવકાશ દેનાર તે આકાશ છે, અને ભાવ પરાવૃત્તિ એ અદ્ધાદ્રવ્ય (કાળ)નું લક્ષણ જાણવું. (૧૫) છાયા આતપ અંધકાર વિગેરે પુદ્ધળાનુ લક્ષણ એ છે કે, તે ઉપચય અપચય પામનાર, લેવાઇ મુકાઈ શકાય તેવા, રસ ગ ંધ વર્ણવાળા ઇત્યાદિ લક્ષણ છે. (૧૬) (બીજું લક્ષદ્વાર કહ્યું, હવે સ ંસ્થાન
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy