SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ .(ર૬) મે નાનપરિશિષ, ને , રવ (6-8) तम्हा उवयाराओ, तबो इह निजरा भणिया ॥ ९० ॥ अणसणमृणोयरिया, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीण-या य बज्झो तवो होइ ॥ ९१॥ पायच्छित्तं विणओ, वेयावचं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि य, अभितरो तवो होइ ॥१२॥ इय बारसभेयत्ता, तवस्स इह निजराऽवि बारसहा । अहवाणेगवि. हत्ता, तवस्स साणेगहा होइ ॥ ९३ ॥ कणगावलि रयणावलि सिंहविणिकीलियं महं खुई । भद्दा य महाभद्दा, भदुत्तरसव्वओभद्दा ॥ ९४ ॥ इच्चाइबहुविगप्पो, निदेसिओ जो तवो पवयणमि । सो निजरत्ति भण्णइ, सा पुण देसेण कम्मखओ ॥ ९५ ॥ (સૂ) ગિજુમા-મેય જણ ધંધો मिच्छत्ताई हेऊ, सत्तावन्नं चउरभेया ॥ १२॥ જર્જશ” કહી છે. (૯૦) અનશન, ઊદરિકા, વૃત્તિસંપ, રસ ત્યાગ, કાયકલેશ, અને સંલીનતા એ (છ.પ્રકારે ) “ બાહ્યતપ ” છે. ( ૧ ) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, તથા સ્વાધ્યાય, ધ્યાન, અને કાર્યોત્સર્ગ એ ( છ પ્રકા૨) “ અભ્યત્તર તપ” છે. (૨) તપના એ ૧૨ ભેદ હેવાથી અહિં નિજરા પણ ૧૨ પ્રકારની છે, અથવા તપના અનેક પ્રકાર છેવાથી નિર્જરા પણ અનેક પ્રકારની છે. (૩) કનકાવલિ, રત્નાવલિ, મહતસિંહવિનિ:ક્રીડિત, ક્ષુલ્લકસિંહવિનિ:ક્રીડિત, ભદ્ર, મહાભદ્ર, ભોત્તર, સર્વતોભદ્ર, ઈત્યાદિ ઘણું પ્રકારનો જે તપ સિદ્ધાન્તમાં દર્શાવ્યો છે, તે નિર્જરા એમ કહેવાય છે, અને તે નિજજે એ દેશથી કર્મક્ષય થવારૂપ છે. (૯૪-૯૫) સૂત્રાર્થ–પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશના ભેદથી બંધ ૪ પ્રકારનો છે, (તે બંધના) હેતુ મિથ્યાત્વાદિ (મૂળ ) ચાર ભેદે અને ( ઉત્તરહેતુ) ૫૭ ભેદે છે. ( ૧૨ )
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy