SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ || માવર્તિ નતિ બાપ.. (૨) चरिया निसीहिया सेजा, अक्कोसवहजायणा ॥ ८६ ॥ अलाभरोगतणफाना, मलसक्कारपरीसहा। पण्णा अण्णाणसम्मत्त, इई बावीस परीसहा ॥८७॥ सामइयं छेओ-वठ्वणं परिहारसुद्धियं चेव । तह सुहुमसंपरायं, अहक्खायं पंचमं चरणं ॥८८ ॥ समिईगुत्ताईया, पंचतियाईहिँ होति भेएहिं । इय सत्तवष्णभेओ, उ संवरो होइ નાયો . ૮ (सू०) अणसणभेयाइ तवो, बारसहा तेण निजरा होइ । कणगावलि या वा; अहव तवोऽणेगहा भणिओ ॥११॥ (भा०) जम्हा निकाइयाणऽवि, कम्माण तवेण होइ निन्जरणं । ૪ ઉષ્ણ, પ દંશ, ૬ અચેલ, ૭ અરતિ, ૮ સ્ત્રી, ૯ ચ, ૧૦ નધિકી; ૧૧ શય્યા, ૧૨ આકાશ. ૧૩ વધ; ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રોગ. ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મલ, ૧૯ સત્કાર પરિપહ, ૨૦ પ્રજ્ઞાન, ૨૧ અજ્ઞાન, ૨૨ સમ્યકત્વ, એ બાવીશ પરિષહ છે. ( ૮૬-૮૭) સામાયિક, છેદેપસ્થાનિક, પરિહારવિશું દ્ધિ, તેમજ નિશ્ચયે કરી સૂક્ષમ સંપાય અને પાંચમું યથાખ્યાત ચારિત્ર છે. (૬૮) ( એ પ્રમાણે ) સમિતિ અને ગુપ્તિ વિગેરે (ધર્મ, પરીષહ, ભાવના, ચારિત્ર ) પાંચ અને ત્રણ ઈત્યાદિ ( દશ, બાવીશ, બાર, પાંચ, ) ભેદે છે. એ પ્રમાણે સંવતત્વ ૫૭ ભેદે છે તે જાણવા એગ્ય છે. ( ૮૯) સૂત્રાર્થ—અનશન ઈત્યાદિ ભેદવડે ૧૨ પ્રકારને તપ છે, તે તપવડે નિર્જરા ( ૧૨ તપ ભેદ નિજજેરા) થાય છે. અને થવા. કનકાવલિ વિગેરે ભેદથી તપ અનેક પ્રકારને કહ્યો છે. (૧૧) ભાષ્યાર્થ—જે કારણથી તપવડે નિકાચિતકર્મોની પણ નિર્જરા થાય છે, તે કારણે ઉપચારથી અહિં તપને “નિ (અમ દેવી, વા વડ ૧૨ >
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy