SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) | તારા વિકાર, . ૪, ર. (–8) एए वेव पडुच्चा, जो बन्धो सा उ पाडुचिया ॥ ६८ ॥ नियगे जीवेऽजीवे, समंतओ एच थुन्वयजणेहिं । थुव्वंते जा तुही, सा पुण सामंतुवनिवाया ॥ ६९ ॥ जीवाण अजीवाण य, जंतेहिं निसिरणं तु नेसत्थी। साहत्थिया उ तालइ, जं जीपाइं सहत्थेहि ॥ ७० ॥ जीवस्स अजीवस्स व, परेण आणावणं तु आणवणी । जीवाजीवाण विया-रणं तु वेयारणी किरिया ॥ ७१ ॥ आयाणं निक्खेवं व, कुणा उवहीए जे अणाभोगा। अणभोगवचिया सा, किरिया समयंमि निद्दिवा ॥ ७२ ॥ इह लोए परलोए, जाइँ विरुद्धाइँ ताइँ सेवेइ । जो तस्स अणवकंखा-पचयकिरिया विणिद्दिट्टा ॥ ७३ ॥ मणवइकायपओगा, सावंजा जे पओगकिरिया सा । अट्ट “પ્રાહિત્યકી” ક્રિયા છે. ૧૩ (૬૮) વળી પોતાના જીવ પદાર્થ અને અજીવ પદાર્થની ચારે બાજુથી આવીને સ્તુતિ કરનાર લેડે સ્તુતિ થતાં જે પ્રમોદ થાય તે (બે પ્રકારની) સામંત પનિપાતિકી” ક્રિયા છે. ૧૪ (૨૯) યંત્રોવ જીવ અને અજીવનું વિસર્જન કરવું ( કાઢવું-ફેકવું ) તે ( બે પ્રકારની ) “નૈષ્ટિકી” કિયા, ૧૫. અને જે જીવાદિકને પિતાને હાથે તાડના કરવી તે (બે પ્રકારની ) “ સ્વહસ્તિકી” કિયા. ૧૬ ( ૭૦ ) બીજાની પાસે જવ અને અ જીવ પદાર્થ મંગાવવા તે (બે પ્રકારની ) “આનયનિકી ” કિયા, ૧૭. અને જીવ તથા અજીવને વિદારવારૂપ (બે પ્રકારની ) “વૈદ્ધારણિકી ” કિયા. ૧૮ ( ૭૧ ) ઉપયોગ રહિતપણે ઉપધિનું ગ્રહણ-નિક્ષેપ કરવું તેને સિદ્ધાન્તમાં “અનાભેગ પ્રત્યમિકી ” કિયા કહી છે. ૧૯ ( હર ) આ લોક અને પરલોકમાં જે વિરૂદ્ધ તેને જે જીવ આચરે તે જીવને “અનવકાંક્ષા પ્રત્યયિકી ” ક્રિયા કહી છે. ૨૦ ( ૭૩) મન વચન કાયાના જે સાવઘવ્યાપાર તે “ પ્રયોગ ” કિયા, ૨૧. અને
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy