SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) | મીતિકરણE, II. अंतादि । असाहयतीमो, न संति संबोऽत्य पापमो ॥ ३४॥ दुपदेसाइन-सएसियता छ फोनला संधा। तेसि यि सविभागा, भागा देसत्ति नायब्वा ॥ ३५ ॥ ते चेव निविभागा, होंति पएसत्ति पुग्गला जे उ। खंधपरिणामरहिया, ते परमाणुत्ति નિદા / ર ા (૨૦) નાં વાણ, તારી સુનામા તિબિ સરિત િતન, મારું પુત્રી ! ૭૫ (૫૦) નામ, પચાસણ (૬) તા ૨ મા ! मणुयगइ तयणुपुब्बी, देवमई तपाणुब्बी य॥ ३७ ॥ पंचिंदियनाई तह, देहाणं पंचयं च ते य इमे । ओरालियवेउन्विय-आहारयतेઅને અહિં તે વિદ્યમાનકાળ અંગીકાર કર્યો છે. (૩૪) દ્વિપ્રદેશાદિથી અનંતપ્રદેશી સુધીના પગલે “સ્કંધ છે, અને તેને એના સવિભાગ ભાગે તે “દેશ” જાણવા. (૩૫) અને નિર્વિ ભાગ ભાગરૂપ જે પગલે તેજ “પ્રદેશ” કહેવાય, તથા કંધપરિણામથી રહિત પુદ્ગલે તે “પરમાણુ” એમ કહેલ છે. (૩૬) સૂત્રાર્થ–શાતાનીય, ઉચ્ચગેવ, નામની ૩૭ પ્રકૃતિઓ, અને ૩ આયુષ્ય, એ ૪૨ પુણ્ય પ્રકૃતિઓ છે. (૭) ભાષ્યાર્થ–નામની ૩૭ પ્રકૃતિએ પુયરૂપ કહી છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે છે. ૧ મનુષ્યગતિ, ૨ મનુષ્યાનુપૂર્વી, ૩ દેવગતિ, ૪ દેવાનુપૂર્વી, ૫ પંચેન્દ્રિયજાતિ, ૧૦પાંચ શરીર, તે આ પ્રમાણે, દારિક, વૈકિય, આહારક, તેજસ અને કાર્પણ.૧૩ પહેલા ત્રણ શરીરનાં ત્રણ અંગે પાંગ, ૧૪ પહેલું સંઘયણ, ૧૫ સમચતુરસ્ત્ર સંસ્થાન, ૧૬ શુભવર્ણ, ૧૭ શુભરસ, ૧૮ શુભગંધ, ૧૯ શુભસ્પશે, ૨૦ અગુરુલઘુ, ૨૧ પરાઘાત, ૨૨ ઉચ્છવાસ ૨૩ આત૫, ૨૪ ઉદ્યોત, ૨૫ પ્રશસ્તવિહાગતિ, ૩૫ ત્રસાદિ દશ અને ૩૬ નિર્માણ ( ૩૭ થી ૪૦ ) નસ, બાદર, પર્યાપ્ત, પ્ર
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy