SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (સૂ) ધમાધમનારા, નિયતિ મેથા તવ ના જા खंधा देसपएसा, परमाणु अजीव चउदसहा ॥६॥ (भा०) जीवाण पुग्गलाण य, गइपरिणइसमुहाण गइहेऊ । जलमिव मच्छाण तहा, अस्संखपएसपरिमाणं ॥ ३० ॥ लोगहव्वं जं तं, नेयं धम्मत्थिकायसनाए । देसो पुण तस्सेव य विवक्खया होइ अडाई ॥ ३१ ॥ तस्सेव निविभागो, भागो इह भन्नए पएसोति । एवमधम्मागास-त्यिकायदन्वेसु तियतियग-॥३२ ॥ नवरं अधम्मदव्वं, ठिईउवटुंभकारणं भणियं । आगासं पुण ओगा-हदाण&િાં સુચવ્યું છે. ૩૨ ગામ શો, રમતિ તારા મા સૂત્રાર્થ–ધમસ્તિકાય અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય (એ ત્રણેના ) ત્રણ ત્રણ ભેદ, તેમજ કાલ (ને ૧ ભેદ) તથા ( મુદ્દલના) સ્કંધ-દેશ-પ્રદેશને પરમાણુ (એ ચાર ભેદ સહિત) અજીવના ૧૪ ભેદ છે. (૬) ભાષ્યાર્થ–મસ્યાને જેમ જળ તેમ ગતિપરિણામને સન્મુખ થએલા જીવ અને પુત્રને ગતિમાં કારણભૂત, અસંખ્ય પ્રદેશ પ્રમાણુવાળું અને લોકમાં વ્યાપીને રહેલું જે દ્રવ્ય તે ઉધમસ્તિકાય” નામનું દ્રવ્ય જાણવું, અને તે દ્રવ્યને જ વિવક્ષા વડે જે અર્ધાદિક (ભાગ) તે “દેશ” કહેવાય. ( ૩૦–૩૧ ) તથા તે દ્રવ્યને જ નિર્વિભાગ ભાગ તે અહિં “પ્રદેશ” એમ કહેવાય છે, એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યમાં પણ ત્રણ ત્રણ ભેદ જાણવા. (૩૨) પરંતુ વિશેષ એ છે કે અધર્માસ્તિકાય દ્રવ્યને સ્થિતિઉપખંભને કારણવાળું કહ્યું છે, અને આકાશને અને વગાહનાદાન લક્ષણવાળું કહ્યું છે. (૩૩ ) કાળને ૧ સમય (તે જ કાળને ૧ ભેદ ) છે, કારણકે અનંત અતીત સમાન નાશ થયે છે, અને ભવિષ્યના અનંત સમયની ઉત્પત્તિ થઈ નથી માટે તે (બે કાળના અનંત સમય) વિદ્યમાન નથી,
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy