SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) II . . । ते उउपवाययभय भेइल्ला गइचउकमि ॥ २३ ॥ अस्सन्निणों उ इयरे, ते गुण समुच्छिमच्चिय हवंति । माणुसतिरियगईखें, ते इंती न उण अन्नत्थ ॥ २४ ॥ पज्जत्तनामकम्पो-दएण पजत्तया मुणेयव्वा । इयरा इयरुदएणं, पजत्तिमओ उ छत्लेव ॥ २५ ॥ आहारसरीरिन्दिय-पजती आणपाणभासमणे । तत्थाइल्ला चउरो, हवंति एगिद्रियाणं तु ॥ २६॥, विगलिंदियाश अस्स-बिणं च ताओ हवंति पंचेव । पंचिंदियसबीण, पजत्तिो छ उ हवंति ॥२७॥ आहाराइग्गहणे, जा सत्ती त भणंति पजतिं । विवरीयमपजत्ति आइतिए नत्यऽपजत्ती ॥ २८ ॥ मुहुमाईण पयाणं, सत्तरं दुगुणणेण उ हवंति । पज्जत्तापजत्तय-भेएहिं चउदसटाणा ॥ २९ ॥ વળી તે સંગ્નિ જીવો આપપાતિક અને ગજ એ રભેટવાળા છે, અને ચારે ગતિમાં છે. (ર૩) તેથી બીજા તે અસંજ્ઞિ છે. અને તે સંમૂછિ મજ હોય છે. મનુષ્ય અને તિર્યંચગતિમાંજ તે (અસંક્સિ) હોય છે. બીજી ગતિમાં હેતા નથી. (૨૪) પર્યાપ્ત નામ કર્મના ઉદય વડે “પયા અને અપર્યાપ્ત નામ કર્મના ઉદયવડે અપા ” કહેવાય. પક્ષિઓ જ છે. (૫) આહાર પર્યામિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ,ઉચ્છવાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ, મન:પર્યાપ્તિ, ત્યાં એકેન્દ્રિય જેને પ્રથમની ચાર પર્યાતિઓ હોય છે. (૨૬) વિલેન્દ્રિયને અને અસંગ્નિ પંચેન્દ્રિયને ૫ પતિઓ છે, અને સંક્ષિપંચેન્દ્રિયને ૬ પતિઓ હોય છે. (૨૭) આહાર વિગેરે ગ્રહણ કરવામાં ( જીવની ) જે શતિ તે “પર્યાયિ” કહેવાય છે, એથી વિપરીતને “ અપર્યા પ્તિ કહે છે, ( પરતુ) પ્રથમની ૩ પર્યાપ્તિઓમાં અપર્યાપ્તિપણું નથી (૨૮) સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ ૭ પદેને (જીવોને) પર્યાપ્ત અને અપતભેદવડે બમણા કરવાથી ( જીવના ) ૧૪ ભેદ થાય છે. (૨૯)
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy