SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ a થી 7 જા જા નવા વિચાર (ઉ૭) mmmmmmmmmmmmmmmmmmmmm ગતિનામકર્મ ૨૭ નિમણનામકર્મ ૨૮ ત્રસદશકે, ત્રસ નામકમ ૧ બાદ નામકર્મ ૨ પર્યાપ્ત નામકર્મ ૩ પ્રત્યેકનામકર્મ ૪ સ્થિરમામકર્મ ૫ શુભનામકર્મ ૬ સૌભાગ્યનામકર્મ ૭ સુસ્વરનામ કર્મ, ૮ આયનામા ૯ યશનામકર્મ ૧૦ એવં ૩૮ દેવતાનું આઉખું ૩૯ મનુષ્યનું આખું ૪૦ તિઈંચનું આખું ૪૧ તીર્થંકર નામકર્મ કર. a | ઇતિ પુણ્યતત્વ વિચારો ૩. –ાર -- II હવે પાતત્ત્વ વિચાર કહે છે. તિહાં અઢાર પ્રકારે પાપ બંધાય, પ્રાણાતિપાત ૧ મૃષાવાદ ૨ અદત્તાદાન ૩ મૈથુન ૪ પરિગ્રહ ૫ ક્રોધ ૬ માન ૭ માયા ૮ લોભ ૯ રાગ ૧૦ ઠેષ ૧૧ કલહ ૧૨ અભ્યાખ્યાન ૧૩ પૈશૂન્ય ૧૪ રતિ અરતિ ૧૫ પર પરિવાદ ૧૬ માયાસ ૧૭ મિથ્યાવશ૯૫ ૧૮એ અહાર મધ્યે એક છાબડે સત્તર અને એક છાબડે એક્લો મિથ્યાત્વ ધરી, તે પણ મિથ્યાત્વને છાબડ તેલમાં નમે ભારે હેય, તે મિથ્યાત્વ ધર્મને અધર્મ જાણે ૧ અધર્મને ધર્મ જાણે ૨ માર્ગને ઉન્માર્ગ જાણે ૩ ઉન્માર્ગને માર્ગ જાણે ૪ સાધુને અસાધુ જાણે ૫ અસાધુને સાધુ જાણે ૬ છવને અજીવ જાણે ૭ અજીવને જીવ જાણે ૮ મુક્તિને અમુક્તિ જાણે ૯ અમુક્તિને મુક્તિ જાણે ૧૦ છે એ દશ પ્રકારના મિથ્યાત્વ થકી પાપ નીપજે, તેહના બાસી ભેટ પાંચ તે જ્ઞાનાવરણય-મતિજ્ઞાનાવરણીય. ૧ શ્રુતજ્ઞાનાવરણીય ૨ અવધિજ્ઞાનાવરણીય ૩ મન:પર્યવ જ્ઞાનાવરણીય ૪ કેવલ જ્ઞાનાવરણીય ૫, પાય અંતરાય-દાના-તરાય ૧ લાભાન્તરાય ૨ ભોગાન્તરાય ૩ ઉપગાજ રાય ૪ વયન્તરાય પા એવી દશ ૧૦ નવ બીજા દશનાવરણીય કમના " ભેદ–ચક્ષુદર્શનાવરણીય ૧ અયહ્રદશનાવરણીય ૨ અવધિ દશનાવરણીય કેવલદર્શનાવરણીય ૪, પાંચ નિદ્રા નિદ્રા ૧ નિદ્રનિદ્રા ૨ પ્રચલા ૩ પ્રચલામચલા ૪ થીણી ૫ એવં ઓગણીસ ૧૯ નીગંત્રિ ૨૦ અસાતાવેદનીય ર “ મિથ્યાત્વમોહનીય રર થાવરે દશકા થાવરનામકર્મ ૧ સમ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy