SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ II શી મા નાતાલવના છે, (૨૨) ~~~~~~~~~~~~~~~ ~ ~ પરિણામિક ભાવ એ જાણ, જાણને સમકિત આણવે સમ Fકતી પામે સુખ અનંત, એસીપરે ભાગે શ્રી ભગવંત ૧૬૦માં અલ્પ બહત્વ તે સિદ્ધ તણુ, ક્યિા થડા ને ક્યિા ઘણુ નવું સક સિદ્ધ તે થોડા જાણ, અસંખ્યાત ગુણ સ્ત્રી સિદ્ધ વખાણ ત્રી સિદ્ધથી પુરૂષજ કહ્યા, અસંખ્યાત ગુણ અધિકા લહા, એક સમય સિદ્ધ કેટલા થાય, તે પણ વાત કહી જિનરાય. / ૧૬૨ દશ નપુંસક સિદ્ધ૪ જણ વશ હોય સ્ત્રી સિદ્ધ પ્રમાણે એકસો આઠ પુરૂષજે કહ્યા, જિનવર વયને આગમથી લહા. / ૧૬૩ / બસે છોતેર બેલને સાર, આગમથી કીધે વિસ્તાર, નવતત્વની પાઈ એહ, ભણે ગણે સુખ પામે તેડ, II ૧૬૪શ્રી તપા: ગચ્છ તણા શણગાર, શ્રી વિજયપ્રભુ સૂરિ ગણધાર તાસ પાટે બિરાજે સાર, શ્રી ઉદયવિજય ઉપાધ્યાય હિતકાર ૬પા તાસ શાસનમાંહે શોભતા, શ્રી મણવિજય પંડિત છતા; તાસ શિષ્ય ભાગ્યવિજયજી એ કહ્યા. એડ બેલ સિદ્ધાંત થકી સંગ્રહ્યા ૧દદા સંવત સત્તર છાસઠે ઉલ્લાસ, નગર પાટણ રહ્યા ચોમાસ, ભાગ્યવિજયજી એ વિનતિ કી, સંઘ સમક્ષ સૌ ચિતમાં ધરી. ll૧૬ના श्री भाग्यविजयजीकृतं नवतत्वस्तवनं ।। | સંપૂણ !
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy