SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) | નવતર પરિશિષ્ટ . ( ૧૨ ) એહને થે, અપ્રત્યાખ્યાની એ કહેવાય, પાપ ઉદય ત્યારે નવી જય. ૨ / ક્રોધ, માન, માયા ને લેભ, જીવિત લગે એહીજ ભ, અનંતાનુબંધી એહિ જ ચાર, પાપ ઉદયે રેલે સંસાર. | 8 | હાસ્ય રતિ અરતિ ભય શેક, છઠ્ઠો તે દુર્ગછા થક પુરૂષ સ્ત્રી નપુંસક વેદ, ગતિ તિર્યંચ એકસઠમો ભેદ. / ૬૪ / તિર્યંચની અનુપવુિં જાણુ, એકેદ્રિય તે પાપ પ્રમાણુ બેઇદ્રિય તે. ઇદ્રિય સહિ, ચરિંદ્રિય તે પાપપ્રકૃતિ કહી. | ૫ | કુત્સિત ગતિ રાસભની જાણ, ઉપઘાત પડઝભી નાણુ પર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિચાર, એ પામે તે અશુભ અસાર. દદા પાટે, બેહુ વિશે મર્કટબંધ, રિષભ નારા સંઘયણ સંધ, બિહુ દિશી મર્કટ. બંધ ખીલી નહિ, નારા સંઘયણ એ વાતજ કહી. II ૬૭ | એક દીશી મર્કટબંધજ હેય, અર્ધ નારાચ સંઘયણ એ જોય, કાલિકા ખીલી વળી જોય, છેવટે સંધી લગાડી હેય. I ૬૮ નાભિ ઉપર રૂડે લહે, નિગેહ સંડાણ ઈણ પરે લો. નાભિ નીચે તે રૂડે જાણ, ઉચે શું છે તે સાદિ સંડાણ I ૬૯ વામન સંઠાણ એણે પરે જોય, મસ્તક ગ્રીવા, હાથ પગ હેય, કુન્જ jઠ ઉદર અસાર, એકાશીમે પાપ વિચાર. / ઉ૦ | સઘળાં અંગે પાંગ કુરૂપ, હંડકન એ કહો સ્વરૂપ, બાદી ભેદ તે પાપના જેય, સમ્મદિઠ્ઠી તે છાંડે સય. ll૭ના (આશ્રવતત્ત્વ-દુહા) શ્રીજિનવરજી એ ભાષિયા, પ્રશ્નવ્યાકરણ મઝાર, પાપ આવે જેણે થાનકે, તેહના પંચ પ્રકાર. ૭૨ા ભેદ બેંતાલીસ જે કહા, સૂત્ર માંહિ વિસ્તાર સમકિત ધારી તે સહિ, જાણે એહ વિચાર. ૩ (ચોપાઈ) ઈન્દ્રિય પાંચ તે જિનવરે કહી, પાપ આવે તિણે કરી સહી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર, પ્રાણાતિપાત જીવને સંહાર, / ૭૪ . મૃષાવાદ જૂઠે ઉચ્ચરે, અદત્તાદાન તે ચોરી કરે, મૈથુન જે પરસ્ત્રીની સેવ, પરિગ્રહ ઉપર મન નિત્યમેવ. ૭૫ મન, વચન, કાયાના જેગ, વિપરીત પણે વર્તાવે લેગ, કાયા અજયણાયે
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy