SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ II શ્રી માછ નવસારીના | (૫) આવરણ હોતી બેગ લાય લાભાર. કલ ચોથું તત્વ હવે સાંભળો, પાપ તણે ઉદય એહ ખ્યાશી ભેદ જિનવરે કહ્યા, મન (તિ ) શું ધારે તેહ. ૪૮ મતિ શ્રત અવધિ મન:પર્યવ કેવળ જ્ઞાન એ પંચ, આવરણ ઢાંતાં હેય તે, પાપ તણા ફલ સંચ. / ૪૯ ( પાઈ) દાનાંતરાયે, દાન ન દેવાય, લાભાંતરાયે લાભ નવી થાય; ગાંતરાય તે ગ વિયેગ, ઉપભેગાંતરાયે નવી નવી પેગ છે ૫૦ છે હવે કહું તે વીર્ય અંતરાય, બળ પરાક્રમ નવી ફેરવાય; ચક્ષુ દર્શનાવરણે નેત્ર નવી હેય, અચક્ષુ દર્શનાવરણે ઈદ્રો બલ નવી જેય, ૫૧ અવધિ દર્શનાવરણે અવધિ નવી નીપજે, કેવલ દર્શનાવરણ કેવળ ન સંપજે, સુખે જાગે તે નિદ્રા જોય, કટે જાગે તે નિદ્રાનિદ્રા હેય. / પર બેઠા નિદ્રા આવે જેહ, પ્રચલા નિદ્રા કહીએ તેહ, વાટે ચાલતાં ઉંઘતે જાય, પ્રચલા પ્રચલા તે કહેવાય. પBll નિદ્રા માંહે કરે સર્વ કામ, થીણુદ્ધી નિદ્રા તેહનું નામ, નીચ ગેત્ર તે નીચી જત, અસાતવેદની પામે ઘાત. ૫૪ મિથાત્વ જે માને કુદેવ, કુધર્મ કુગુરૂની કરે સેવ, હલ્યા ચાલ્યાની શક્તિ ન હોય, થાવરપણું તે કહિએ સોય. ૫૫ / દષ્ટિ ગોચરે ન આવે છવ, તેહ કહીએ સૂક્ષમ સદીવ; પર્યાપ્તિ પૂરી નવી હૈયે, અપર્યાપ્ત તે કહીયે સેય. ૫૬ માં એક શરીરે જવ અનંત, સાધારણ તે કહીએ જંત; દાંત હાડ અંગ હાલે ઘણે પાપ ઉદય તે અરિજપણે. પ૭ | નાભી ઉપર પાડુઓ આકાર, અશુભ પણું તે પાપ પ્રકાર, ભેડા બેલે લોક સહુ કેય, દુર્ભાગ્યપણસ સહિ હોય / પદ / વર બેલે જે અસુહામણ, પાપ ઉદય તે દુશ્વરપણે વચન ન માને જેહને કેય, અનાદેય વચન એજ હેય. / ૫૯ ભરૂટું કરતાં જસ ન એલાય, અપક્ષપણું તેહિ . કહેવાય, નરકગતિ નરકાનુપૂર્વિ નરક આયુ એ પw અનુભવી ૬૦ + ક્રોધ, માન, માયા, લેભજ જાણ, સંજવને એ. પક્ષ પ્રમાણુ ક્રોધ, માન, માયા, લોભ વિચાર, પ્રત્યાખ્યાની સાસજ, ચાર. ૬૧ છે ક્રોધ, માન, માયા ને લેભ, વરસ એક લશે
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy