SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) માણિત નવતરવાજાળ. I स्वइयाई सासायण-सहियं तं चउबिहं तु विनेयं । तं सम्मत्तभंसे, मिच्छत्तअपत्तिरूवं तु ॥ १५ ॥ वेययसंजुत्तं पुण, एवं चिय पंचहा विणिद्दिढ़। सम्मत्तचरमपोग्गल-वेयणकाले उ त होइ ॥ १६ ॥ एयं चिय पंचविहं, निस्सग्गहिगममेयओ दसहा । अहवा निस्सમા, હું ના પતિ / ૭ | (सू०) जीवाइनवपयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । - મા સક્તિ, યામિનિ સમ / રૂ . (મા) વિશાળ પશે, તૈમુર હો ? તરણા वित्थरनाणे, सम्मत्तमणुत्तर होइ ॥१८॥ वित्थरनाणावेक्ख, अन्नाणं સમ્યકત્વ તે જ પ્રકારનું સમ્યકત્વ જાણવું. તે “સાસ્વાદન સ મ્યકત્વ” સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વને ન પામ્યું હોય એવા (અન્તર) સ્વરૂપવાળું છે. (૧૫) એ ચારને જ વેદક સહિત કરતાં ૫ પ્રકારનું સમ્યકત્વ કહ્યું છે, તે “વેદક સમ્યકત્વ” સમ્યકમેહનીયનાં છેલ્લાં (ચરમસમયવતી ) પુદ્ગલેના ઉદયકાળમાં હોય છે. (૧૬) એજ પાંચ પ્રકારના સમ્યકત્વને નિસર્ગ અને અધિગમ એમ બે ભેદે ગુણતાં ૧૦ પ્રકાર થાય છે. અથવા જે રીતે આગમમાં કહેલ છે તે રીતે પણ નિસર્ગ રૂચી ઇત્યાદિ ( નિસર્ગ–ઉપદેશ-આજ્ઞા–સૂવ-બીજ–અભિગમ–વિસ્તાર-ક્રિયા–સંક્ષેપ–ધર્મરૂચિ એ ) ૧૦ ભેદ થાય છે. (૧૭) સૂત્રાર્થ—જે જીવ જીવાદિક ૯ પદાર્થો જાણે તેને સમ્યત્વ હોય છે, અને ભાવથી શ્રદ્ધા હેતે છતે ( ૯ પદાર્થો) ન જાયા હોય તે પણ સમ્યકત્વ હોય છે. (૩) ભાષ્યાર્થ–પ્રશ્ન) પદાર્થ નહિં જાણનાર જીવને તે પદાર્થોમાં શ્રધા કેવી રીતે હેય? માટે વિસ્તૃત જ્ઞાનમાં સમ્યકત્વ શ્રેષ્ઠ છેય છે. (૧૮) (ઉત્તર) અહિં વિસ્તાર જ્ઞાનની અપેક્ષાયે અજ્ઞાન (બેધ રહિતપણું ) હોય છે. એમ જાણવું, તે કારણથી શ્રદ્ધા કરતા
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy