SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ નવા પરિgિs, () जीवपरिणामो । जो होइ मुहसरूवो, सो सम्मत्तं विस्मिद्दिट्टो ॥१०॥ (सू०) एगविहदुविहतिविहं, चउहा पंचविहदसविहं सम्मं । मोक्खतरुवीयम्यं, संपइराया व धारेजा ॥२॥ (भा०) एगविहं सम्मरुई, निस्सग्गभिगमेहिं तं भवे दुविहं । तिविहं तं खायाई, अहवावि हु कारगाईयं ॥ ११ ॥ सग्मतमीसमिच्छत्त-कम्मख्कयो भगति त खाइयं १। मिच्छत्तखोवसमा, खाओवसमं २ ववइसंति ॥ १२ ॥ मिच्छत्तस्स उवसमा, ओवसमं ३ तं. भणेति समयण्णू । तं उवसमसेढीए, आइमसम्मतलामे वा ॥ १३ ॥ विहियाणुढाणं पुण, कारगमिह रोयगं तु सद्दहणं । मिच्छट्टिी दीवइ, जं तत्ते दीवगं तं तु ॥१४॥ યના ક્ષપશમાદિ વડે શુભ સ્વરૂપવાળ જીવને જે પરિણામ થાય છે તેને સમ્યકત્વ કહ્યું છે. (૧૦) સૂત્રાર્થ–મેક્ષવૃક્ષના બીજભૂત એક પ્રકારનું, બે પ્રકારનું, ત્રપ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું, અને દશ પ્રકારનું સમ્યત્વ સંપ્રતિ રાજાની પેઠે ધારણ કરવું. (૨) ભાષ્યાર્થ–સમ્યગુરૂચિ તે ૧ પ્રકારનું, અને નૈસર્ગિક તથા અભિગમ” એ ૨ પ્રકારનું સમ્યકત્વ છે. તેમજ “ક્ષાયિકાદિ અથવા કારક આદિ ૩ પ્રકારનું સમ્યકત્વ છે. (૧૧) સમ્યકત્વમેહનીય મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયના ક્ષયથી “ક્ષાયિકસમ્યકત્વ” કહેવાય છે. અને મિથ્યાત્વના ક્ષોપશમથી “ક્ષપશમ સમ્યકત્વ” કહેવાય છે.(૧૨)મિથ્યાત્વના ઉપશમથી સર્વજ્ઞ“ઓપશમિકસમ્યકત્વ કહે છે, ને તે ઉપશમ શ્રેણિમાં અથવા પ્રથમ સમ્યકત્વના લાભ વખતે હોય છે. (૧૩) આગમોક્ત અનુષ્ઠાન કરવું તે અહિં “કારક સમ્યકત્વ.” શ્રદ્ધા (માત્ર ) તે “રેચક સમ્યકત્વ,” અને મિથ્યાદષ્ટિજીવ જે યથાર્થ તને પ્રકાશે (પ્રરૂપે ) છે તેને “દીપકસમ્યકત્વ” કહેવામાં આવે છે. (૧૪) સાસ્વાદન સહિત ક્ષાયિકાદિ ૩
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy