SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) માહિતં નવતરવાર, I डूणं ॥ ३ ॥ गम्मागम्मविवेगं, चिच्चा सम्वत्थ वट्टए जीवो । विसएसु अतित्तप्पा, जीए वसा विसयतिण्हा सा ॥ ४ ॥ सच्चेयरदोसाण, सवणा अंतो बहिं च जं फुरणं । अवियारिऊण कर्ज, तं लिंग कोहकडूए ॥ ५॥ संवेगो मोक्खमई, निव्वेओ भवविरत्तया होइ । दुत्थियविसया उ दया, अत्थिकं तत्तविसयंति ॥ ६॥ भूयत्थसदहाणा, अत्थिक्कं नो विसिस्सए जेण । तो कहमेयाण म ओ, नणु लिंगीलिंगभावोत्ति? ॥ ७ ॥ आयपरिणामभेओ, सम्मत्तं तस्स होइ कजं जं । भूयत्यसदहाणं, तो उवयारेण तं वुत्तं ॥ ८॥ एवं च सम्मलिंग, अत्थिक नत्थि ता विरोहोऽत्थ । भूयत्थसद्दहापंपि, भण्णए जेण आयगुणो ॥९॥ खयउवसमाइएहिं, दंसणमोहस्स છે ૧. (૩) જેના વશથી વિષયમાં અતૃપ્ત સ્વભાવવાળે જીવ ગમ્યાગઓ વિવેકનો ત્યાગ કરી સર્વમાં (સ્વપરઆિદિમાં) પ્રવર્તે તે વિષયતૃષ્ણા કહેવાય. (૪) સત્ય અને અસત્ય દોષને સાંભળવાથી વિચાર કર્યા વિના અંદરથી (મનમાં ) અને બહારથી (વચન કાયામાં ) જે ખુરણ રૂપ કાર્ય થાય તે “કધખર્જનાનું લક્ષણ છે. (૫) સંવેગ એટલે મેક્ષની ઈચ્છાર. નિર્વેદ એટલે સંસારથી વૈરાગ્ય ભાવ ૩. ‘દયા’ તે દુઃખી સંબંધિ (અનુક પ્પા). અને આસ્તિક્ય તે સત્પદાર્થ સંબંધિ (શ્રદ્ધારૂપ) છે પ. (૬) (પ્રશ્ન) જે કારણથી સત્પદાર્થની શ્રદ્ધાથી આસ્તિક્ય ભિન્ન નથી તે શંકા થાય છે કે એ બેમાં લિંગી(સાધ્ય) લિંગ(હેતુ) ભાવ કેમ માનેલો છે. () (ઉત્તર) જેમાટે સમ્યકત્વ તે આત્મપરિણામને ભેદ છે, અને સત્પદાર્થ શ્રદ્ધા તેનું કાર્ય છે, માટે (કારણમાં કાર્યના) ઉપચારથી તેને (સત્યદાથે શ્રદ્ધાનને સમ્યકત્વ કહેલું છે. (૮) એ પ્રમાણે આસ્તિક્ય એ સમ્યકત્વનું લિંગ છે. માટે એમાં ( લિંગીલિંગભાવમાં ) વિરોધ નથી. જે કારણથી સત્યદાથેની શ્રદ્ધાને પણ આત્મગુણ કહી શકાય છે. (૯) દર્શન મેહની
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy