SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ નામ ॥ श्रीदेवगुप्तसूरिप्रणीतं "नवतत्त्वप्रकरणं" श्रीनवाङ्गीहશિક્ષા શ્રીમદ્મયદેવસૂરિપત્રિત ભાગ્યવિભૂષિત, II ( માયાન્તર સમેત, ) નિષ્ટિ સઁ. :- (૩) (૬૦) સન્મ ૫ મોરવવીય, તે પુળ મૃત્યસંકળાવ ॥ पसमाइलिंगगम्मं, सुहायपरिणामरूवं तु ॥ મ્॥ (भा० ) भूयत्था इह अवितह - भावा जीवादओ जिणाभिहिया । સરળ તુ. તડું, સમારૂં પંચાિરૂં ॥ ૨॥ સમૌ સર્વगोऽवि य, मिव्वेयदया- उ तह य अस्थिकं । इह पसमो पढमिल्लयकसायविस मुणेयव्व ॥ २ ॥ तत्तासु दोसाई - विसयं पसमं भणन्ति किल एगे। अने उ उवसमं तं विसयतिसाकोहकं સૂત્રા—સમ્યકત્વ એ મેાક્ષનું ખીજ છે, વળી તે સભ્યત્વ સત્પદાર્થોની શ્રદ્ધારૂપ અને ઉપશમાદિ ( પાંચ ) લક્ષણ્ણાવડે જાણી શકાય એવું તથા શુભ આત્મપરિણામ રૂપ છે. (૧) ભાષ્યા—અહિં ભૂતા એટલે જિનેશ્વરે કહેલા જીવાદિક સત્યસ્વરૂપવાળા પદાર્થા, શ્રદ્ધા એટલે તથાપ્રકારની રૂચિ અને ઉપશમ વિગેરે પાંચ લિંગા (લક્ષણેા) છે, (૧) તેમાં ઉપશમ૧, સંવેગર, નિવેદક, દયાજ, અને આસ્તિકચ ૫, (એ ૫ લક્ષણ છે). એમાં ‘ઉપશમ' તે વ્હેલા (અનંતાનુબંધિ) કષાય સંબંધિ જાણવા, (૨) વળી કેટલાએક આચાર્ય નિશ્ચયથી ઉપશમને તત્ત્વાદિકમાં દ્વેષાદ્વિ સંબંધિ ( તત્ત્વમાં દ્વેષ અને અતત્ત્વમાં રાગ ન કરવા તે ઉપશમ ) કહે છે. અને ખીજા કેટલાએક આચાર્ચે વિષયની તૃષ્ણા અને ક્રોધની ખજના ( ચળ ) ના ઉપશમને ઉપશમ કહે
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy