SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) ૩. છે નવતરૂપરિણ , ગા. (૨) I. चउविहो बंधो। अत्यों एसि सहावो, कालप्पमाणं रसो दलियं ॥ २६ ॥ (इति बन्धतत्वम् ) मोक्खमि उ संतपयं, दवपमाणं च खित्त फुसणा य । कालो अंतर भागो, भाव अप्पबहुयं च नवभेया ॥ २७ ॥ सिद्धा पंचमगईये, खइये नाणंमि दंसणे सम्मे । दुविहुधओगे गइया-इसु सेसपएमु ते नत्थि ॥ २८ ॥ सिद्धा दव अणंता, लोगासंखिजभागि तेसि ठिइ । फुसणा अहिया कालो, साइअणतो पडुच्चेगं ॥२९॥ नो अंतरं जियाणं, अणंतभागंमि खइय परिणामे । भावेणंतरा थोबा; परंपरासिद्धणंतगुणा॥३०॥ (इति मोक्षतत्त्वम्) છે યશવર્ષ નવતાવાર રીતે. સ્વભાવ–કાલમાન-રસ-જળસમૂહ છે. (૨૬) સત્પદપ્રરૂપણા ( વિદ્યમાન મોક્ષપદની ગત્યાદિમાગણાયે વિચારણું ), દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર (અવગાઢ આકાશ પ્રદેશ), સ્પર્શના ( અવગાઢ તથા બાહ્ય), કાલ ( સિદ્ધત્વસ્થિતિ), અન્તર (પુન: સિદ્ધત્વ પ્રાપ્તિનું ), ભાગ (સર્વ જીને કેટલાયે ભાગે , ભાવ (ક્યા ભાવમાં ), અલ્પબદ્ધત્વ એ ક્ષતત્વમાં ૯ ભેદે છે. સિદ્ધ ભગવન્ત પાંચમી ( સિદ્ધિ ) ગતિમાં, ક્ષાયિકજ્ઞાન-દર્શન–સમ્યકત્વમાં, બને ( સાકારાનાકાર ) ઉપયોગમાં વતે છે. શેષ ત્યાદિ પદમાં તે નથી. ૧. સિદ્ધ (જીવ) દ્રવ્યો અનન્તા છે. ૨. લેકના અસંખ્યાતમા ભાગમાં તેનું વર્તવું ( ક્ષેત્ર) છે. . સ્પર્શના ( ક્ષેત્રથી ) અધિક છે. ૪. એક સિદ્ધને આશ્રયી કાલ સાદિ અનન્ત છે. ૫. સિદ્ધોને (સિદ્ધપણામાંથી પચ્ચાને અભાવ હોવાથી) આંતરૂં નથી. ૬. સર્વ જીવોને અનન્તમે ભાગે વર્તે છે. ૭. ક્ષાયિક તથા પરિણામિકભાવમાં વતે છે. ૮. અનન્તર (સિદ્ધત્વ પ્રથમ સમય વર્તમાન) સિદ્ધ અલ્પ છે. તેથી પરમ્પરા ( સિદ્ધત્વદ્વિતીયાદિ સમય વર્તમાન ) સિદ્ધો અનન્ત ગુણા છે. ૯. ( ૨૭ થી ૩૦ ). છે શ્રી જયશેખરીય નવતત્વ પ્રકરણ શબ્દાર્થ સમાપ્ત છે
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy