SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ I શલેવાનફૂરિ રતિરણ ૨ (૨) सिअत्ताइणा असायवेअणीअं कम्ममणुभविउ परिसार्डिति ति तेर्सि अकामनिजरा॥सकामनिज्जरा पुण निजराहिलासीणं अणसण १ ओमोभरिआ२ भिक्खायरिआ ३ रसच्चाय ४ कायकिलेस ५ पडिसंलीणया ६ भेअं छव्विहं बाहिरं, पायच्छित्त १ विणय २ वेआवच ३ सज्झाय ४ झाण ५ विउस्सग भेअं छविहमन्भंतरं च तवं तवेंताण ॥ ॥ इइ निज्जरातत्तनिख्वणो नाम समयसारस्स घाइचउकखएणं उत्पन्न केवलनाणदंसणस्स कसिणकम्मक्खए मोक्खे पण्णत्तेखीणकम्माणो अगउरवाभावाओनाहो गच्छति॥ તૃષા, ચાબુક અને અંકુશદિવડે; નારકી (નરકના) છ ત્રણ પ્રકારની વેદનાવડે; મનુ સુધા, તૃષા, આધિ, દારિક અને બંધીખાનાદિકવડે; અને દેવતાઓ પરવશતા અને કિબિષપણાદિકવડે અશાતા વેદનીય કર્મને અને નુભવી (ભગવી) ખપાવે છે. તેથી તેમને અકામનિર્જરા જાણવી. સકામનિજ તે અનશનર, કોદરી, ભિક્ષાચર્યા (વૃત્તિ સંક્ષેપ), રસત્યાગ, કાયલેશ (લેચાદિકવડે દેહદમન) અને પ્રતિસંલીનતા (કાચબાની પેરે અંગોપાંગને સંકોચી રાખવા) એ છ પ્રકારના બાહ્યતપ તથા પ્રાયશ્ચિત્તે, વિનય, વિયાવચ્ચ, સઝાય, ધ્યાન અને વ્યસર્ગ એ છ પ્રકારના અત્યંતર તપને તપતાં નિરાભિલાષીને થવા પામે. (નિર્જરાતત્તવ નિરૂપણનામા ષષ્ઠ અધ્યાય શબ્દાર્થ: સંપૂર્ણ:). જ્ઞાનાવરણાદિ) ચાર ઘાતિકર્મના (સર્વથા) ક્ષયવડ કેવળજ્ઞાન-દર્શન, પ્રાસને સમરત કર્મને ક્ષય થયે મેક્ષ કહ્યો છે. ક્ષીણુકર્માઓ ગૌરવ (ભા ૧ નરકક્ષેત્રજન્ય, અન્ય ઉદીરિત અને પરમાધામી કૃત. ૨ ઉપવાસ છટ્ટ અદ્દમાદિ. ૩ જરૂર કરતાં ઓછો આહાર કરવો તે. ૪ પાપ આલોચના (આલયણું) ૫ દેહાદિક મમત્વ ત્યાગ.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy