SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ * જે વાનરહિં સતતાવાર (૧૧). णदंसणावरणंतरायाणं, तओ विसेसाहियं मोहस्स, तो विसेसाहि वेअणीयस्स विभइत्ता निअपएसेसु खीरनीरनाएणं अग्गिलोइपिंडनाएणं वा संबंधेइ ॥ एसा कम्मदलिअस्स अट्ठभागकप्पणा अट्ठविहबंधगेसु । सत्तविहाइबंधगेसु सत्तभागाइकप्पणा कायब्वा॥ पयडिपएसबंधाणं जोगाहे ठिइअणुभागबंधाणं कसाया। पुढ र बद्ध २ निधत्त ३ निकाइअ ४ भेअभिन्ने वा चउन्विहे बंधे ॥ ॥ इइ बंधतत्तनिरूवणो नाम समयसारस्स - વગાડે છે કા. आसवाणं निरोहे संवरे पण्णत्ते ॥ से असमिइगुत्तिपरीसहजइधम्मभावणाचरित्तेहिं कम्मपुग्गलादाणसंवरणाओ सत्तावन्नविहे અને ગોત્રકર્મને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય દળીયાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મને, તેથી વિશેષાધિક મેહનીય કર્મને અને તેથી વિશેષાધિક વેદનીય કર્મને વહેંચી આપી નિજ આત્મપ્રદેશમાં ક્ષાર નીરની પેરે અથવા લેહ અગ્નિની પેરે તે કર્મવર્ગણાના સ્કંધ સાથે મળી જાય છે. કમંદળીયાની આ આઠ ભાગની કલ્પના અષ્ટવિધ કર્મબંધ આશ્રયી સમજવી.સાત, છ અને એકવિધ બંધને વિષે તેટલાજભાગની ક૫ના કરવી. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના હેતુ (મન, વચન અને કાયાના) યોગ જાણવા. સ્થિતિબંધ અને રસબંધના હેતુ ક્રોધાદિક કપાય જાણવા. તેમજ વળી સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એ રીતે પણ ચાર પ્રકારને બંધ શાસ્ત્રમાં કહે છે. (ઈતિ બંધવિચાર) (બંધતત્વ નિરૂપણનામા ચતુર્થ અધ્યાય શબ્દાર્થ: સંપૂર્ણ.) આ ને નિરોધ કરે તે કંવર કહ્યો છે. સમિતિ, ગુપ્તિ, પરીસહ, યતિધર્મ, ભાવનાઓ અને ચારિત્રવડે કર્મપુદ્ગલ ગ્રહણ કરવાને નિરોધ (અટકાવ) થવાથી તે સંવર સત્તાવન પ્રકારનો થાય છે. તેમાં ૧ ફુટી સોયે, સૂત્રથી બાંધેલી સોયો, લોઢાના બંધનથી બાંધેલી સોયો અને હથોડે ટીપી નાંખેલી સોયના દષ્ટાન્તથી પૃછાદિ બંધો જાણવા.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy