SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) / છીનવતાવારિરિઝમ. નં. (૨) n णिए नत्थि ॥चउसंजलणपंचतरायपुंवेअमइसुयओहिमणनाणचक्खुअचक्खुओहिदसणावरणरूवाओ सत्तरसपयडीओ इगदुतिचउट्ठाणिअरसाओ, सेसाओ सुहाओ असुहाओ अ दुतिचउहाणिअरसाओ निद्दिढाओ ।। संकिलेसेणं असुहाणं पयडीणं तिब्वे रसे भवइ, वि.. सोहीए मैदे ॥ सुहाणं पुण विसोहीए तिव्वे, संकिलेसेणं मंदेति॥ पएसा कम्मवग्गणादलिअसरूवा ॥ इह खलु जीवे निअसव्वपएसेहि अभव्वाणंतगुणपएसनिष्फन्ने सव्वजीवाणंतगुणरसच्छेओववेए एगपएसोगाढे अभव्वाणंतगुणे कम्मवग्गणाखंधे पइसमयं गिण्हेइ ॥ गिण्हित्ता तम्मज्झाओ थोवंदलिअंआउस्स, तओ विसेसाहिअं परोप्परं तुल्लं नामगोत्ताणं, तओ विसेसाहिअं परोप्परं तुल्लं नाणावर(વિશુદ્ધ પરિણામે) ચઢાણીયાભૂમિફાટ સમાન કષાયવડે (મધ્યમ પરિ ણામે ત્રણ કાણું અને પર્વતની ફાટ સમાન કષાયવડે બે ઠાણબંધાય છે. એક કાણુ શુભ રસ બંધ નથી; (૨૩-દાણીયેજ બધાય છે.) ચાર સંજવલને (કષાય). પાંચ અંતરાય (દાન-લાભ-ભોગ-ઉપભોગવીર્ય અંતરાય), પુરૂદ, મતિ-મુત-અવધિમન:પર્યવજ્ઞાનના આવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનના આવરણરૂપ ૧૭ પ્રકૃતિઓ ૧-૨-૩-૪ સ્થાનિક રસવાળી અને બાકીની અશુભ તેમજ શુભ પ્રકૃતિએ ૨-૩-૪ સ્થાનિક રસવાળી કહી છે. સંકલેશ (મલીન અધ્યવસાય) વડે અશુભ પ્રકૃતિઓને તીવ્ર (આકરો) રસ થાય છે અને અધ્યવસાયની શુદ્ધિ થતાં મંદ રસ થાય છે. શુભ પ્રવૃતિઓને તે અધ્યવસાયની શુદ્ધિવડે તીવ્ર રસ થાય છે અને અધ્યવસાયની મલીનતા થતાં તે રસ મંદ પડી જાય છે. પ્રદેશ બંધ તે કર્મવર્ગણાનાં દળીયાં (મેળવવા) રૂપ સમજે. આ પારાવાર સંસારમાં ભમતાં જીવ પોતાના સર્વે (લોકાકા પ્રમાણે અસંખ્ય ) પ્રદેશવડે, અભથી અનંતગણું પ્રદેશ-દળથી બનેલા ' અને સર્વ જીવથી અનંતગુણું સછેદે કરી યુક્ત, સ્વપ્રદેશમાં રહેલા (બહારના નહિ), અભવ્યોથી અનંતગુણ (અને સિદ્ધથી અનંતમા ભાગના) કર્મ વગણના સ્કધો પ્રતિસમય ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તેમાંથી થોડાં દળીયાં આયુકમને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય દળીયાં નામ:
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy