SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (રૂ.) / છીનવતરવારિરિાઇમ. . (૨૨) . सेणं सव्वेऽवि सम्बकम्माणं आसवा भवंति ॥ जओ सिद्धते अट्ठविहे सत्तविहे छबिहे एगविहे वा बंधे भणिए, नो पुण पडिनिअयस्स कम्मस्स बंधे ॥ तत्थ मिच्छदिटिपभिईणं अपमत्तताणं मीसवजाणं आउबंधे अट्टविहे, अन्नहा सत्तविहे ॥ मिस्सनियटिअनियट्टिबायराणं सत्तविहे ॥ मुहुमसंपरायस्स मोहाउवज्जे छ. विहे ॥ उवसंतमोहाईणं तिहं सायस्स चित्र बंधाओ एगविहे ॥ अजोगिकेवली अबंधगे॥ ___॥इइ आसवतत्तनिरूपणो नाम समयसारस्स આ તો બાબો / રૂ . मिच्छादसणअविरइपमायकसायजोगेहिं बंधहेहिं जीवस्म कम्मपुग्गलाणं सिलेसे बंधे ॥ से चउबिहे पण्णत, तंजहा-पगइસામાન્ય રીતે પૂર્વોક્ત સર્વે સર્વ કર્મના આશ્રવ હોઈ શકે છે, કેમકે સિદ્ધાન્તમાં આઠ પ્રકારનો, સાત પ્રકારને, છ પ્રકારને અથવા એક પ્રકારને બંધ કહેલે છે. પરંતુ પ્રતિનિયત કર્મનો બંધ કહેલું નથી. તેમાં મિત્રગુણસ્થાનક વજિત મિથ્યાત્વગુણસ્થાનકથી માંડી અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત આયુષ્ય બંધ હોય તે સમયે અષ્ટવિધ (આઠ) કમને બંધ અને આયુષ્ય બંધ સિવાયનો સવિધ (સાત) કર્મ બંધ કહ્યો છે. મિશ્ર, નિવૃત્તિ બાદર અને અનિવૃત્તિ બાદર એ ત્રણે ગુણસ્થાનકે સાત પ્રકારને કર્મબંધ; સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે મોહનીયકર્મ અને આયુષ્યકર્મ સિવાય છ પ્રકારને કર્મબંધ, ઉપશાન્તમ, ક્ષીણ મોહ અને સગી ગુણસ્થાનકે કેવળ એક સાતા વેદનીનેજ બંધ હોવાથી એક કર્મને જ બંધ અને અયોગી કેવળીને કઈ પણ કર્મના બંધનો અભાવ હોવાથી અબંધક કહેલા છે. જ આશ્રવતત્વ નિરૂપણનામા તૃતીય અધ્યાય શબ્દાર્થ સંપૂર્ણ. છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન વચન કાયાના યોગરૂપ બંધ હેતુઓ વડે જીવન કર્મ પુદ્ગલે સંગાતે સંબંધ થાય ને બંધ કહેવાય છે. તે બંધ ચાર પ્રકારનો છે. ૧ પ્રકૃતિબંધ, રસ્થિતિમંધ,
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy