SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ) છીનવજાપરિશિષ્ટ. નં. (૨૨) च खंध ? देस २ पएस ३ परमाणु ४ लक्खणा चउरो भेआ॥ इइ अजीवतत्तनिरूवणो नाम समयसारस्स અsar ૨ ! सुभासुभकम्मोवादाणनिदाणं आसवे ॥ से बायालीसविहे पण्णत्ते, तंजहा-पंच इंदिआणि, चउरो कसाया, पंच अव्ययाणि, तिणि जोगा, पणवीसं किरिआओत्ति ॥ नत्थ इंदिआणि फरिसणाईणि ॥कसाया कोहादओ॥अव्वयाणि हिंसाईणि॥जोगा मणवयणकायाणं वावारा॥किरिआओजहा-काइआ ? अहिगरणिआ २ पाओसिआ ३ पारितावणिआ ४ पाणाइवाइआ ५ અને પુદ્ગલેના ૧ સ્કધ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ રૂપ ચાર મેદો છે. એ સર્વને એકત્ર ગણતાં ૧૪ ભેદ થાય છે. પા અજીવતત્વનિરૂપણનામાદ્વિતીયાધ્યાય શબદાથ: સમાપ્ત: ૨ શુભાશુભ કર્મ (પુણ્ય-પાપ) ઉપાર્જન કરવામાં નિદાન (કરણ) રૂપ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ ૪૨ પ્રકારના ( જ્ઞાનીઓએ) કહ્યા છે. તે આ રીતે ૫ ઈન્દ્રિયો, ૪ કષાય, ૫ અત્રતા, એગ (મન, વચન, કયા). અને ૨૫ ક્રિયાઓ. તેમાં ઇન્દ્રિયસ્પર્શન, રસનાદિક કષાય-ક્રોધાદિક; અવત-હિંસા, અસત્યાદિક યોગ-મન, વચન, કાયાના વ્યાપારરૂપ, ક્રિયા-૧ કાયિકી, ૨ અધિકારણકી, ૩ પ્રદેપકી, ૪ પારિતાપનિકી, ૫ પ્રાણ ૧ અંધથકી છુટા નહિ પડેલા પરમાણુ તે પ્રદેશ અને એજ છુટા પડી ગયેલા તે પરમાણુઓ કહેવાય છે. ૨ કાયાને અણુએ પ્રવર્તાવતાં લાગે તે કાયિકી ૧, ખલ્ગાદિક શોને પે મુષ્ટિ વિગેરેનું જોડવું તે અધિકરણકી ૨, જીવાજીવ વિષય દેવ કરવાથી પ્રાષિકી ૩, પુત્ર કલત્રાદિના વિયોગ દુઃખથી હદયતાડન શી શ્કેટનાદિ કરવું. અથવા પરને પરિતાપ ઉપજાવે તે પારિતાપનિકી ૪, રવર્ણાદિ નિમિતે પિતાના અથવા ક્રોધ લોભાદિવડે પરના પ્રાણનો વિયોગ કરાવે તે પ્રાણાતિપાતિકી પ,
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy