SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ તે જોવાનવૃત્તિ સાતરવરામ છે (ર૧) लक्खणा ॥ धम्माधम्मागासाणि वयाए एकिक्काणि ॥ पुग्गला अद्धासमया जीवा य अणंता॥पएसट्टयाए धम्माधम्माणं एगजीवस्स य लोगागासतुल्ला असंखा पएसा ।। आगासरस अणंता॥ पुग्गलाणं परमाणुवजाणं संखिजा असंखिजा अणता य॥ धम्माधम्मा कसिणे लोगे चिट्ठति ॥ आमासं लोगे अलोगेऽनि ॥ जोइसिअगइकिरिआकर काले मणुस्सलोगे ॥ पुग्गला जीवा व सन्धलोगे ॥ एगाइएएसावगाहिणो पुग्गला, लोगासंखिजभागाइअरगाहिणो जीवा ॥ एए चिअ धम्माइआ पंच अजीवा सपडिभेआ चउद्दस हवंति, तंजहा-धम्माधम्मागासाणं दव्य ? रेस २ पदेस ३ कप्पणाए तिणि तिणि भेआ, एवं नव, दसमे काले, पुग्गलाणं લક્ષણવાળા જીવ જાણવા. ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, અને આકાશ એ ત્રણ દિવ્યાWતાએ ( દ્રવ્યપણે ) એક એક દ્રવ્ય છે. પુગલે, કાળના સમચો અને જીવો અનંત, છે. પ્રદેશાર્થતાએ (પ્રદેશપણે) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને એક જીવના પ્રદેશ લોકાકાશના પ્રદેશનુલ અસંખ્યાત છે. (લેક અને એલેક) આકાશને પ્રદેશ અનંતા છે. પરમાણુ સિવાયના પુદ્ગલ (સ્કંધો) ના પ્રદેશ સંખ્યાતા. અસંખ્યાતા, અને અનંતા હોય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આખા લોકમાં (લકાકાશ પ્રમાણુ) છે. અને આકાશ લેકમાં તેમ જ અલકમાં પણ છે. - સૂર્યચંદ્રાદિકની ગતિક્રિયાવડે થયેલ સમય, આવલી, મુર્તાદિક કાળ મનુષ્યલેકમાં પ્રવર્તે છે (કેમકે તેથી આગળ સૂર્ય ચંદ્રાદિક સ્થિર-નિશ્રળ છે). પુદ્દગલે અને જો સમસ્ત લેકાકાશમાં વર્તે છે. પગલે એકાદિ (કાકાશ) પ્રદેશને અવગાહી રહે છે અને જે લોકાકાશના અસંખ્યાતમા ભાગાદિકને અવગાહીને હે છે એ સર્વ ધર્માસ્તિકાયાદિક પાંચે અજીવના ઉત્તર ભેદ ચૌદ થાય છે, તે આ રીતે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના ૧ દ્રવ્ય, ૨ દેશ અને ૩ પ્રદેશની કલ્પના વડે ત્રણ ત્રણ ભેદ ગણતાં ૯ ભેદ થાય છે; દશમો કાળ ૧ અખંડ વસ્તુ-ધર્માસ્તિકાયાદિક. ૨ કલ્પનાવડે કપેલા તે બે ચાર વિભાગ તે દેશ. ૩ અનિર્વિભાવિભાગ તે પ્રદેશ.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy