SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ----- (૨૮) જ છીનવતરપિરિણ. . = (૨૨) ti લવા પંવિ gmત્તા, તંબ–પર્શિાવવम्मत्थिकाए २ आगासस्थिकाए ३ पुग्गलस्थिकाए ४ काले ५ ॥ एए पंचवि जीवस्थिकारण समं छ दवाई भण्णंति ॥ सव्वेऽवि उप्पायनासठिइसहावा ॥ कालं विणा पएसबाहुल्लेणं अत्थिकाया॥ पुग्गलवज्जं अरूविणो ॥ जीववज्ज अचेअणा अत्तारा। तत्य गइपरिणयाणं जीवपुग्गलाणं गइउवट्ठभनिमित्तं धम्मत्यिकाए॥ ठिइपरिणयाणं ठिइउवटभहेऊ अधम्मस्थिकाए। अवगाहदायगमागासं॥ पूरणगलणधम्माणो पुग्गला॥ ते अफरिसरसगंधवण्णोववेआ॥ सबंधभेअसंठाणअंघयारायवुजोअच्छायासुहुमत्तथूलत्तस'रूवा ॥ कम्मसरीरमणभासाआणपाणमुहदुक्खजीविअमरणोवम्गहहेऊ नायव्वा ॥काले वट्टणापरिणामाइलक्खणे॥जीवा नाणदंसण તીર્થકર દેવે અજીવ પાંચ પ્રકારના કહ્યા છે તે આ રીતે– ૧ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, ૩ અકાશાસ્તિકાય, કે પુદ્ગલાસ્તકાય, અને ૫ વાળ. એ પાંચને જીવાસ્તિકાય સાથે જોડતાં છ ક કહેવાય છે. એ સર્વે દ્રવ્યો ઉત્પાદ (નવા પર્યાયપણે ઉપજવું), નાશ (વર્તમાન પર્યાયનું નાશ પામવું) અને રિથતિ (મૂળ દ્રવ્યપણે બન્યું રહેવું તે) સ્વભાવવાળા છે. કાળ શિવાયના પાંચ દ્રવ્યો ઘણા પ્રદેશવાળા હોવાથી અસ્તિકાય કહેવાય છે. પુદગલ શિવાયના પાંચ દ્રવ્ય અરૂપી છે. જીવ શિવાયના પાંચ દ્રવ્યો અચેતન જડ અને અર્તા છે. તે છએ દ્રવ્ય મધ્યે ગતિ-પરિણામ પામેલા જીવ અને પુદ્ગલેને ગતિસહાયક ધર્માસ્તિકાય છે. સ્થિતિ પરિણામ પામેલા જીવ પુદ્ગલેને સ્થિતિસહાયક અધર્માસ્તિકાય છે. સ્થાન–અવકાશ આપનાર આકાશ છે. વૃદ્ધિ હાનિ પામનારા પુદગલ છે. તે પુગલો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વાળા છે. શબ્દ, બંધ, ભેદ, સંસ્થાન, અંધકાર, આતપ, ઉદ્યોત, છાયા, સમતા અને સ્થલતા સ્વરૂપવાળા, અને કર્મ, શરીર, મન, ભાષા, ધાસોશ્વાસ, સુખ, દુઃખ અને જીવિત મરણ પ્રસંગે જીવને ઉપકારક હેતુ જાણવા. વર્તના પરિણામાદિ લક્ષણ કાળ; અને જ્ઞાનદર્શન
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy