SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (१६) ॥ भोनवतत्वपरिशिष्टम्. नं. २ (११) ॥ हादौ, भवेत् कषायसंवरः । अयोग्याख्यकेवलिनि, सम्पूर्णों योगसंवरः ॥ १२६ ॥ (इतिसंवरतत्त्वम् ४) कर्मणां भवहेतूनां, जरणादिह निर्जरा । (संसारबीजभू. तानां, कर्मगां जरणादिह । ) निर्जरा सा स्मृता द्वधा, सका. मा कामवर्जिता ॥ १२७ ॥ ज्ञेया सकामा यमिना-मकामा ख. न्यदेहिनाम् । कर्मणां फलवत् पाको, यदुपायात् स्वतोऽपि च ॥ १२८ ॥ सदोषमपि दीन, सुवर्ण वहिना यथा तपोऽग्निना तप्यमान-स्तथा जीवो विशुध्यति ॥ १२९॥ अनशनमौनोदय, वृत्तेः सङ्क्षपणं तथा । रसत्यागस्तनुक्लेशो, लीनतेति बहिस्तपः ॥१३०॥ प्रायश्चित्तं वैयावृत्यं, स्वाध्यायों विनयोऽपि च । व्युत्सर्गीऽथ शुभध्यानं, षोडेत्याभ्यन्तरं तपः ॥१३१॥ दीप्यमाने तपोवह्नौ, बाये चाभ्यन्तरेऽपि च । यमी जरति कर्माणि दुर्जराण्यपि त क्षणात् ॥ १३२ ॥ ( इति निर्जरातत्वम् ५) મેહ વિગેરેમાં કપાયવર છે. અને અયોગી કેવલીમાં સંપૂર્ણ ગવર ( सर्वस५२ ) छ ( १२६ ) (ति सपरतत्वम४) સંસારનાં બીજભૂત કર્મોને નિર્જરવાથી (ખેરવવાથી) અહિં નિર્જર કહેવાય છે તે સકામ અને અકામ એમ બે પ્રકારની છે (૧૨૭) ત્યાં યમવાલા (યમ નિયમવાળા) ને સકામ, અને બીજા જીવોને અકામ નિર્ભર છે. કારણ કે ફળની માફક કમનો પાક પણ ઉપાયથી અને સ્વતઃ (વિના ઉપાયે) પણ હોય છે (૧૨૮) જેમ પ્રદીપ્ત થયેલા અગ્નિવડે દોષવાળું સુવર્ણ ( शुद्ध थाय), म त५३५ मनिव तपती ४१ शुद्ध थाय छ (१२:) અનશન, ઊનદરતા, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ मायत५ छ. (१३०) प्रायश्चित्त, यावृत्य, स्वाध्याय, विनय, व्युत्सर्ग, मने શુભધ્યાન, એ કે પ્રકારને અભ્યન્તર તપ છે (૧૧) બાહ્ય અને અભ્યન્તર તપરૂપ અગ્નિ પ્રજવલિત થતાં મુનિ દુર્જર ક પણ શીઘ્ર વિજેરે છે (१३२) (धति निरातत्त्वम् ५) .
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy