SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રીનિવરિત સંતવમળ ! (૨૭) सकायतया जीवः, कर्मयोग्यांस्तु पुद्गलान् । यदादत्ते स बन्धः स्या-ज्जीवास्वातन्त्र्यकारणम् ॥ १३३॥ प्रकृतिस्थित्यनुभाव-प्रदेशा विधयोऽस्य तु(प्रकृतिस्तु स्वभावः स्या-ज्ज्ञानासत्यादिरष्टधा॥१३४॥ ज्ञानदृष्टयावृती वेद्यं, मोहनीयायुषी अपि । नामगोत्रान्तरायाश्च, मूलप्रकृतयो मताः ॥ १३५ ॥ निकर्षोत्कर्षतः काल-नियमः कर्मणां स्थितिः । अनुभावो विपाकः स्यात् , प्रदेशोंऽशप्रकल्पनम् ॥१३६।। मिथ्यादृष्टिरविरति-प्रमादौ च क्रुधादयः। योगेन सह पश्चैते, विज्ञेया વહેતા: ૨૨૭ || ( રૂતિ વધતયમ્ ૨) ___ अभावे बन्धहेतूनां, घातिकर्मक्षयोद्भवे। केवले सति मोक्षः स्याच्छेपाणां कर्मणां जये ॥ १३८ ॥ सुरासुरनरेन्द्राणां यत् मुखं भुवनत्रये । स स्यादनन्तभागोऽपि, न मोक्षमुखसम्पदः ॥१३९॥ स्वस्व જીવ સકષાયપણે કર્મયેય પુલને જે ગ્રહણ કરે તે જીવના અસ્વતંત્રપણાના કારણરૂપ બંધ કહેલો છે. (૧૩૩) એના (બંધના ) પ્રકૃતિ બંધ, સ્થિતિ બન્ધ અનુભાવ બન્ધ અને પ્રદેશ બન્ય એ ચાર પ્રકાર છે, ત્યાં પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનો વિભાવ છે (૧૩૪) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ આઠ મળપ્રવૃતિઓ કહેલી છે ( ૧૩૫) કને જઘન્ય કે ઉત્કૃષ્ટ કાળ નિયમ તે સ્થિતિ, અનુભાવ તે વિપાક અને પ્રદેશ તે અંશની પ્રકલ્પના (કર્માઓનો સમુદાય ) છે. ( ૧૦ ) મિથ્યાદષ્ટિ (મિથ્યાત્વ), અવિરતિ, પ્રમાદ, ધાદિ કષાય, ગ સહિત એ પાંચ કર્મબંધના હેતુ જાણવા (૧૩૭) ઇતિ બન્ધતત્ત્વમ્ માં નધહેતુઓને અભાવ થયે અને ઘાતી કર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયે ( ત્યારબાદ ) શેષ કર્મોને ક્ષય ( જ્ય) થયે મેક્ષ હોય છે (૧૩૮) ત્રણ ભુવનમાં દેવદાનવ અને રાજાઓને જે સુખ છે, તે મેક્ષસુખસંપત્તિને અનંત ભાગ પણ નથી (૧૩૯) જે કારણથી મેક્ષમાં સ્વસ્વભા
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy