SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમકવિ રાતવારણમ્ II (૨૮) सावधयोगहानिन, विरतिं चापि साधयेत्॥११६॥सद्दर्शनेन मिथ्यात्वं, शुभस्थैर्येण चेतसः । विजयेतातरौद्रे च, संवरार्थ कृतोद्यमः॥११७॥ यया चतुष्पथस्थरय, बहुद्वारस्य वेश्मनः। अनादृतेषु द्वारेषु, रजः प्रविशति ध्रुवम् ॥११८॥ प्रविष्टं स्नेहयोगाच्च, तन्मयत्वेन बध्यते।न विशेन च बध्येत, द्वारेषु स्थगितेषु च ॥११९॥ यथा वा सरसि कापि, सर्वैर्दारै विशेज्जलम् । तेषु तु प्रतिरुद्धषु, प्रविशेन्न मनागपि ॥१२०॥ यथा वा यानपात्रस्य, मध्ये रन्धैर्विशेज्जलम् । कृते रन्ध्रपिधाने तु, न स्तोकमपि तदिशेत् ॥१२१॥ योगादिष्वाश्रवद्वारे-ष्वेवं रुद्वेषु सवतः। कर्मद्रव्यप्रवेशो न, जीवे संघरशालिनि॥१२२॥ संवरादाश्रवद्वार-निरोधः संवरः पुनःक्षिान्त्यादिभेदाबहुधा, तथैव प्रतिपादितः॥१२३॥ गुणस्थानेषु यो यः स्या-संवरःस स उच्यते । मिथ्याखानुदयात्पर-स्थेषु मिथ्यावसंवरः॥१२४॥ तथा देशविरत्यादौ, स्यादविरतिसंवरः। अप्रमत्तसंयतादौ, प्रमादसंबरोमतः ॥१२॥ प्रशान्तक्षीणमोરોકવા અને સાવઘ યોગના ત્યાગવડે વિરતિ પણ ગ્રહણ કરે ! (૧૧૬) સદર્શન વડે મિથ્યાત્વને છતે અને સંવર માટે કરેલ ઉદ્યમવાળો છવ મનની શુભ સ્થિરતાવડે આર્તરાદ્રધ્યાનને છતે. (૧૧૭) જેમ ચહટામાં રહેલા ઘણા દ્વારવાળા ઘરનાં દ્વારો બંધ નહિ કરવાથી ધૂળ અવશ્ય પ્રવેશ કરે છે, અને પ્રવેશેલી ધૂળ ચીકાશના યોગથી તન્મયપણે બંધાઈ (ચેટી) જાય છે, અને દ્વારા ઢાંકવાથી ધૂળ પ્રવેશ કરતી નથી તેમ ચોંટી જતી પણ નથી. (૧૧૮-૧૧૯) અથવા જેમ કોઈ તળાવમાં સર્વ દ્વારએ જળ પ્રવેશ કરે, અને તે દ્વારા બંધ કરવાથી ( જળ ) લગારમાત્ર પણ પ્રવેશ કરે નહિં (૧૨૦) અથવા જે વહાણમાં છીદ્રોઠારા જળ પ્રવેશ કરે, અને છીદ્રો પૂરી દીધાથી જળ લગાર પણ પ્રવેશ ન કરે (૧૧) તેમ યોગ વિગેરે આશ્રદ્વાર સર્વબાજુએ રયાથી સંવરવાળા જીવમાં કમદ્રવ્યને પ્રવેશ ન હોય (૧૨૨) સંવરથી આશ્રવધારેને નિરોધ થાય છે, તેમજ વળી સંવર ક્ષમાદિભેદે ઘણા પ્રકારનો કહે છે (૧૨) જે ગુણ સ્થાોમાં જે જે સંવાર થાય છે તે કહેવાય છે. મિથ્યાત્વને ઉદય નહિં હોવાથી બીજાં (સાસ્વાદનાદિ) ગુણસ્થાનમાં મિથ્યાત્વ સંવ છે. (૧૨૪) તથા દેશવિરતિ વિગેરેમાં અવિરતિ સંવર છે, અપ્રમત્તાદિકમાં પ્રમ દ સંવર કહ્યો છે. (૧૨૫) ઉપશાનમેહ અને ક્ષીણ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy