SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ त्वम्, त्रिरत्नं सम्यग्ज्ञानसम्यग्दर्शनसम्यक्चारित्रादिरूपम्, आदिशब्दात् त्रिपुष्करं त्रिब्रह्म इत्यादि ज्ञातव्यम्, स एक: જિનેન્દ્ર ! શરૂ // તીર્થંકર પ્રભુએ પ્રતિપાદન કરેલી ત્રિપદી સર્વ વિશ્વને વરતી હતી. શેનાથી વરતી હતી? તે કહે છે. ત્રિકાલ વગેરે ભાવોથી. તેમાં ત્રિકાલ-એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ. ત્રિલોક એટલે સ્વર્ગ, મત્સ્ય અને પાતાળલોક. ત્રિશક્તિ એટલે પ્રભુત્વ શક્તિ, (સામર્થ્ય) ઉત્સાહશક્તિ અને મંત્રશક્તિ. ત્રિસંધ્ય એટલે પ્રાત, મધ્યાહ્ન અને સાયંકાલ. ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર. ત્રિરત્ન એટલે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્રાદિ. અહીં આદિશબ્દનું ગ્રહણ છે તેથી ત્રિપુષ્કર અને ત્રિબ્રહ્મ ઇત્યાદિ શબ્દો જાણી લેવા. તેવા ત્રિકાલાદિ ભાવોથી જેણે પ્રતિપાદિત કરેલી ત્રિપદી સર્વ વિશ્વને વરેલી છે તે શ્રી જિનેંદ્ર એક જ મારી ગતિ હો. ૧૩. यदाज्ञा त्रिपद्येव मान्या ततोऽसौ, .. तवस्त्येव नो वस्तु यंन्नाधितष्ठौ । अतो ब्रूमहे वस्तु यत्तद्यदीयं, સ : પરત્મા ગતિમ્ નિનેન્દ્ર | ૪ | ભાવાર્થ - જે ભગવંતની આજ્ઞા તે ત્રિપદી જ છે, અને ~ २७ श्री वर्धमान द्वात्रिंशिका
SR No.002211
Book TitlePanch Stotrani
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherSmrutimandir Prakashan
Publication Year2004
Total Pages140
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy