SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપ્યસ્થાપનાભાવ સંબંધ છે, સંબંધ બિંબ તરફ ઢળતો હોવાથી તે અનુયોગી બને અને તે સંબંધ પોતાના અનુયોગીમાં જેને ખેંચે તે પ્રતિયોગી, પ્રભુની પ્રતિમા એમ પ્રતિમા ભગવાનથી વિશિષ્ટ બને છે; એટલે અહિં બિંબમાં આ સંબંધથી પ્રભુ આવે છે માટે તે પ્રતિયોગી બને (અહીં પ્રતિયોગી શબ્દ સંબંધી અર્થમાં છે) ભગવાનમાં નિર્વિકારિત્વ વિ. ભાવો રહેલા છે, તે જ મનોરથો શિલ્પિમાં આવે તો તેની કલા દ્વારા પ્રતિમામાં તે ભાવો ઉપસે, તેથી દ્રષ્ટાને વીતરાગભાવનો ભાસ થાય, શાન્ત સુધારસના પાન કરવાનો લહાવો મળે. પોતે શિલ્પી) વિકારીભાવમાં રમતો હોય તો જોઈએ તેવો વીતરાગભાવ પ્રતિમામાં પ્રગટાવી ન શકે. વિકારીભાવનાં કારણે પ્રસન્નતાનો પણ અભાવ થાય. પોતાનાં મનોરથો પૂર્ણ ના થાય તો ઓછાશના અનુભવથી પ્રસન્નતા ન આવે તેથી પ્રતિમામાં પણ પૂર્ણતા; પ્રસન્નતા ખીલાવી ન શકે. માટે શિલ્પી શાન્ત અને પ્રસન્ન રહે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. || ૮ | उक्तदौर्हदयोगमेव विवृणोति । अत्रावस्थात्रयगामिनो बुधैर्दोर्हदाः समाख्याताः । बालाद्याश्चैत्ता यत्तबीडनकादि देयमिति ॥ ९ ॥ अत्र जिनबिम्बकारणेऽवस्थात्रयगामिनो बालकुमारयुवलक्षणावस्थात्रयानुसारिणः दौ«दा मनोरथा बालाद्या बालादिशिल्प्यारोपिताश्चैत्ताश्चित्तप्रभवा बुधैः समाख्याता; यद्यस्माद्वर्तन्ते तत्तस्मात् क्रीडनकादि क्रीडनकं - विस्मयकृदुपभोगोपकरणजातमादिना भोगोपकरणसङ्ग्रह इत्येवंप्रकारं चैतद्वालाद्यवस्थात्रयमनोरथसम्पादकं देयं । इदमुक्तं भवति । शिल्पी बालो युवा मध्यमवया वा प्रतिमानिणेि व्याप्रियते, तस्य तदवस्थात्रयमनादृत्य प्रतिमागतावस्थात्रयभावनेन चैत्तदौ«दत्रयमुत्थाप्य शिल्प्यालम्बनेन तत्परिपूरणाय यतितव्यमिति ।। ९ ।। ઉપરોક્ત મનોરથોનો યોગ કેવી રીતે થાય તેનું વર્ણન કરે છે.... ગાથાર્થ :- અહીં જિનપ્રતિમાના નિર્માણમાં બાલાદિ શિલ્પિમાં આરોપિત મનોગત તેમજ ત્રણ અવસ્થાને અનુસરનારા મનોરથો પંડિત પુરુષોએ ઉપયોગી કહ્યા છે. બાળાદિ શિલ્પિના ચિત્તમાં તે મનોરથો દૂ શ્રી ષોડશકપ્રકરણ-૭ 93 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy