SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- દાનાદિમાં સર્વાંગ પરિશુદ્ધ પૂર્વકની પ્રવૃત્તિ ભ્રાન્તિ વગરના સૂત્ર જ્ઞાનને અનુસરનારી હોય છે. તે નિશ્ચયથી દીનાદિ ને વિષે ગુરુ પારતંત્ર્યના યોગથી અને ઔચિત્યથી થાય છે. વિશેષાર્થ :- ગુરુપારતંત્યયોગાર્ એટલે ઈચ્છા મુજબના જ્ઞાનમાત્રથી પોતે પ્રવૃત્તિ ન કરે, તેમજ કરે, તેમજ દીનાદિનું ઔચિત્ય સાચવી ને પ્રવૃત્તિ $2119211 दानादिविधिसेवायां महादानदानयोर्विशेषमाह । न्यायात्तं स्वल्पमपि हि भृत्यानुपरोधतो महादानम् । दीनतपस्व्यादौ गुर्वनुज्ञया दानमन्यत्तु ॥ १३ ॥ न्यायेन ब्राह्मणक्षत्रियविट्शूद्राणं स्वजातिविहितव्यापारेणात्तं स्वीकृतं स्वल्पमपि हि दीनतपस्व्यादी विषये गुरूणां पुत्रादिकुलवृद्धानामनुज्ञया, भृत्यपदमितरपोष्योपलक्षणं, यद्दानं तन्महादानमन्यत्तु एतद्विशेषणरहितं पुनर्दान મૈવ || ૧૨ || દાનાદિની વિધિસેવામાં મહાદાન અને દાનમાં જે વિશેષ છે તે કહે છે... ગાથાર્થ :- પોતાની જાતિને યોગ્ય વ્યાપારથી પ્રાપ્ત થયેલું થોડું પણ ધન, તે ધનને દીન તપસ્વી વિ. ને વિષે વડિલોની અનુજ્ઞાથી પોષ્ય વર્ગનો વિધાત કર્યા વગર આપવું તે મહાદાન અને આવા વિશેષણ વગરનું જે અપાય તે દાન છે. વિશેષાર્થ :- નૃત્યપદ બીજાપણ પોષ્ય-પોષવા યોગ્યનું ઉપલક્ષણ છે. તેથી સગા-સ્નેહી વિ.ની પણ દાન આપનારાઓએ કાળજી રાખવી જોઈએ ॥ ૧૩ देवार्च्चनिप्येनमतिदेशमाह । देवगुणपरिज्ञानात्तद्भावानुगतमुत्तमं विधिना । स्यादादरादियुक्तं यत्तदेवार्चनं चेष्टम् ॥ १४ ॥ देवगुणानां - वीतरागत्वादीनां परिज्ञानात्तेषु गुणेषु यो भावो बहुमानस्तेनानु શ્રીષોડશકપ્રકરણમ્-પ Jain Education International For Private & Personal Use Only 71 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy