SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ जनप्रियस्य हि धर्मः प्रशंसास्पदं भवति, ततश्च लोकानां बीजाधानादिधर्मसिद्धिरिति तत्प्रयोजकतया जनप्रियत्वं युक्तमित्युत्तानार्थः ॥७ ।। જનપ્રિયત્વનું પ્રતિપાદન કરે છે. ગાથાર્થ - લોકલાડીલા માણસે આચરેલ ધર્મની પ્રશંસા વિ. થી અન્ય જીવોને બીજાધાનાદિ થવાથી શુદ્ધ જનપ્રિયત્ન ધર્મસિદ્ધિ રૂપી ફળ આપનારા બને છે. માટે લોકપ્રિયતા એ ધર્મતત્ત્વના લિંગ તરીકે યુક્ત જ વિશેષાર્થ :- લોકપ્રિયતા એ ધર્મતત્ત્વના લિંગ તરીકે યુક્ત જ છે. કારણ કે રાગાદિની ઉપાધિ વગરની જે શુદ્ધ લોકપ્રિયતા તે પોતાના આશ્રયભૂત જે લોકપ્રિય પુરૂષ છે તેના ગુણના નિમિત્તે અન્ય માણસોને ધર્મની પ્રશંસા વિ. થી (આદિથી કરવાની ઈચ્છા. અનુબંધ તેનો ઉપાયની ખોજ, તે ધર્મમાં પ્રવૃત્તિ, સદ્ગુરુનો સંયોગ સમ્યત્વનો લાભ ઈત્યાદિનું ગ્રહણ કરવું) બીજાધાન - ધર્મવૃક્ષનું બીજ - પુણ્યાનુબંધી પુણ્ય)નું વાવેતર થાય છે. આદિથી અંકુર પત્ર પુષ્પ ફળનો પરિગ્રહ, તેઓનો ઉત્પાદ થવાથી અતિશયે ધર્મસિદ્ધિરૂપ ફળ આપનાર બને છે. જનપ્રિય પુરૂષનો ધર્મ ખરેખર પ્રશંસા પાત્ર બને છે. તેનાથી લોકોને બીજાધાનાદિ ધમસિદ્ધિ થાય છે. એમ જનપ્રિયત્ન ધર્મસિદ્ધિનું પ્રયોજક હોવાથી ધર્મતત્ત્વના લિંગ તરીકે યુક્ત જ છે. જે ૭ II एवं प्राथमिकगुणरूपाणि धर्मतत्त्वस्य लिङ्गान्यभिधाय दोषाभावरूपाणि तानि वक्तुमुपक्रमते । आरोग्ये सति यद्वद् व्याधिविकारा भवन्ति नो पुंसाम् । तद्वद्धर्मारोग्ये पापविकारा अपि ज्ञेयाः ॥ ८ ॥ आरोग्ये-रोगाभावे सति यद्वदिति यथा व्याधिविकाराः पुंसां नो भवन्ति, तद्वदिति तथा धर्मलक्षणे आरोग्ये सति पापविकारा अपि विज्ञेया अभवनशीला इति शेषः ।। ८ ।। " એ પ્રમાણે પ્રાથમિક ગુણરૂપ ઘર્મતત્વના લિંગો કહીને દોષાભાવરૂપ લિંગોને ' '.'.' ' ( શ્રીષોડશકપ્રકરણ-૪ " 55) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy