SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જવાનો મણિનો સ્વભાવ, એમ મણિ વસ્ત્ર રંગ ત્રણે એકમેક બની જાય છે. તેમ પ્રભુ ધ્યાનમાં લીન બનેલાને તે સિવાયની સર્વ વૃત્તિ નાશ પામી જાય છે. તેવા ધ્યાતા ને ધ્યેય - પરમાત્મા ધ્યાતા - વિચાર કરનારા વ્યક્તિ ધ્યાન પ્રભુના સ્વરૂપનો વિચાર આ ત્રણેનો જે સમાગમ થાય છે, તે જ સમાપત્તિ છે. “મારા માં ભગવાન નું રૂપ છે. અને હું ભગવાન રૂપ જ છું.” આવા ધ્યાનથી ઉલ્લેખ કરાતું સંવેદન વિશેષ જ સમાપત્તિ છે !. તે જ સમ્યકત્વાદિ ગુણવાળા પુરુષની માતા છે, તે સમાપત્તિ ને તેના જાણકાર આચાર્યોએ નિર્વાણ ફળ આપનાર કહી છે. તે ૧૫ / उपसंहरन्नाह । इति यः कथयति धर्मं विज्ञायौचित्ययोगमनघमतिः । जनयति स एनमतुलं श्रोतृषु निर्वाणफलदमलम् ॥ १६ ॥ इत्युक्तप्रकारेण यो गुरुर्धर्मं कथयति विज्ञायौचित्येन योगं परिणाम बालादिपरिणामौचित्यमितियावदनघमतिर्निर्दोषबुद्धिर्जनयति स गुरुरेनं धर्ममतुलमनन्यसदृशं श्रोतृषु शुश्रूषाप्रवृत्तेषु निर्वाणफलदमलमत्यर्थमवन्ध्यबीजवपनसामर्थ्यादिति ज्ञेयम् ।। १६ ।। ઉપસંહાર કરતા કહે છે. ' ગાથાર્થ - નિર્દોષ બુદ્ધિવાળા જે ગુરુ બાળાદિ પરિણામનું ઔચિત્ય જાણી ધર્મ ઉપદેશે છે, તે ગુરુ શ્રોતાના વિશે જેની તોલે કોઈ ન આવે આવા નિર્વાણ ફળને આપનાર ધર્મને ઉત્પન્ન કરે છે. તે વિશેષાર્થ :- યોગ્યતા - બાળાદિના જેવા પરિણામ હોય તે પ્રમાણેની યોગ્યતા જાણીને નિર્દોષમતિવાળા ગુરુ (મારો ભક્ત થશે કે ચેલો થશે ઈત્યાદિ મેલા ભાવ હોય તો શ્રોતાને ઉપદેશ બરાબર ફળતો નથી.) શ્રોતાને અસાધારણ અને મોક્ષ ફળ આપનાર એવો ધર્મ પમાડે છે. અલ - એટલે. ધર્મમાં અવંધ્યબીજ વાવવાનું સામર્થ્ય હોવાથી અલ – અત્યથ એ ધર્મનું વિશેષણ આપ્યું છે. તે ૧૬ | 'W ઈતિ દ્વિતીય ષોડશકમાં - * was * **** શ્રી ષોડશકપ્રકરણ-૨ 35 ANKANESE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy