SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૬ ૩ ૧૩ પિડવિધિ-પચાશક ગાથા ૨૭ થી ૨૯ હાથથી ભિક્ષા ન લેવાય, પણ કયારેક જીવવિરાધનાદિ ઢાષાના સભવ ન હાય તા લઈ પણ શકાય. (૧) અવ્યક્ત :- આઠ વર્ષથી ઓછી વયવાળુ ખાળક અવ્યક્ત કહેવાય. માતાદિની ગેરહાજરીમાં બાળક પાસેથી લેવાથી બાળક વધારે આપી દે તા તેની માતા આદિને સાધુ પ્રત્યે “ બાળક પાસેથી વધારે લઈ ગયા ” ઈત્યાદિ અરુચિભાવ થવાના સંભવ છે. (માતાદિની હાજરીમાં પણ બાળક હાવાથી વહેારાવતાં નીચે પાડે, ઢાળે વગેરે દાષાની સભાવનાથી વિશેષ કારણ વિના તેના હાથથી ન વહેારવું એ ઠીક છે. પણ જો આળક આછુ વહેારાવે (અને ઢાળાવાદિના સભવન હાય ) તે બાળક પાસેથી પણ લઈ શાય (૨) અપ્રભુ :- અપ્રભુ એટલે જે ઘરના માણસ ન ગણાય તે નાકર વગેરે. નાકર વગેરે પાસેથી ભિક્ષા લેવાથી ખાળકમાં જણાવ્યા મુજબ નાકર અને સાધુ એ એમાંથી એક ઉપર કે મને ઉપર દ્વેષ થવાના સ'ભવ છે. (૩) સ્થવિર:- જેની સિત્તેર વષ થી અધિક, મતાંતરે સાઠ વર્ષથી અધિક, 'મર હોય તે સ્થવિર. સ્થવિરના હાથથી લેવાથી (૧) વિરના મુખમાંથી લાળ પડતી હોય તા આપવાના આહારમાં પણ લાળ પડે, તેથી ( સાધુ * આ પ્રમાણે ખીજા દાયકા વિષે પણ સમજવું. અર્થાત્ જે દાયકના હાથથી લેવાથી જે દાષાની સંભાવના શાસ્ત્રમાં જણાવી છે તે દાયકના હાથે લેવાથી તે દાષા લાગે તેમ ન હેાય તેા તે દ્દાયકના હાથથી લઇ શકાય. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy