SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાશ્ચાત : ' અને તે દ્વારા પેાતાને મહાસ્વાર્થ સાધવા હતા એટલે તેણે ફ્રી વાર સદ્ગુદ્ધિને પૂછ્યું કે ‘ હવે મ્હારે પાતે શું કરવું ?' પછી તેને વિચાર સૂઝયા ( સદ્બુદ્ધિએ તેને વિચાર સૂઝાડ્યો ) તે નીચેના શબ્દોમાં તેમણે પોતે જ મતાન્યેા છે ( પૃ. ૨૧૩ ). “ પેાતાના ઉપદેશ તદ્ન મંદ બુદ્ધિવાળા પ્રાણીએ જ ગ્રહણ કરે છે એવી સ્થિતિ જોઇ ઉચ્ચ કાટીના પ્રાણીઓ ગ્રહણ કરે એવા અનુકૂળ કેવી રીતે થઇ શકે તે માટે આ પ્રાણી વિચાર કરે છે. વિચાર કરતાં અને સમુદ્ધિ સાથે અભિપ્રાય મેળવતાં આ પ્રાણીને આ પ્રમાણે રસ્તા સૂઝે છે: ‘હું સર્વ પ્રાણીઓને આવી રીતે ઉપદેશ આપુ છું તે સ લેાકેા લે એમ જણાતું નથી, કારણ કે તેઓ મારી જાત તરફ નજર કરે છે અને મારી ચેાગ્યતા જોયા કરે છે; માટે હવે હું એમ કરું કે આ ભગવાનના મતના સારભૂત જ્ઞાન, દર્શીન અને ચારિત્ર જે હું સર્વ લેાકેાને બતાવવા ઇચ્છું છું તેના જાવા ચેાગ્ય ( જ્ઞેય–જ્ઞાનના વિષય ), શ્રદ્ધા કરવા ચેાગ્ય ( શ્રદ્ધેય-દનના વિષય ) અને આદરવા અથવા આચરવા યેાગ્ય ( અનુòય–ચારિત્રના વિષય ) અની એક ગ્રંથના આકારમાં રચના કરું અને તેમાં વિષય અને વિષયીના અભેદ છે એમ બતાવી આપું. એવી વ્યવસ્થા એ ગ્રંથમાં કરીને તે ગ્રંથને આ જૈન શાસનમાં ભવ્યજીવા સમક્ષ ખુલ્લા મૂકી દઉં. આ પ્રમાણે કરવાથી તેમાં રહેલાં જ્ઞાનાદિ સર્વ જીવાને ગ્રહણ કરવા યેાગ્ય થશે. હું ગ્રંથ બનાવુ છું તે સને ઉપયાગી થાય તા બહુ સારું, પણ છેવટે સર્વ જીવામાંથી એક જીવને પણ તે ભાવપૂર્વક પરિણમશે તે મારા કરેલા સર્વ પ્રયત્ન સફળ થયા છે એમ હું માનીશ.' આ પ્રમાણે વિચાર કરીને યથાનામ તથા ગુણવાળી આ ઉપમિતિ ભવપ્રપંચા કથા કે જેમાં આખાં સંસારના પ્રપંચનું ઉપમાન કરવામાં આવ્યું છે તેની રચના કરી.” આ કારણે શ્રીસિષિણિએ આ ગ્રંથ લખ્યા છે. પેાતાના ઉપેદ્ઘાતમાં ( પ્રથમ પ્રસ્તાવમાં ) એમણે બહુ સારી વાત કરી દીધી છે. આ ગ્રંથમાં કયા વિષય કેવી રીતે ચચ્ચેચ્યું છે તેનું અત્ર દિગ્દર્શન કરાવી દીધુ છે અને તે કાર્ય તેમણે અત્યંત નમ્રભાવે કરી ખજાવ્યું છે. પ્રથમ અત્યંત સ ંસારઆસક્ત દશા, પછી પેાતાને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ, તે લેતાં પેાતાને થયેલા ક્ષેાભ, છેવટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy