SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપારના પ્રકારઃ ] ૪૭૧, અજીર્ણ ચાર પ્રકારના છે : આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ, રસશેષ. વમનથી આમાજીર્ણ મટે, છાશથી વિદગ્ધ મટે, શેક કે નાહથી વિષ્ટબ્ધ અને ઊંઘી જવાથી રસશેષ અજીર્ણ મટે. (પ્ર. ૬. પ્ર. ૪. પૃ. ૧૫૧૦–૧૧ ).. દુર્બસને જનસમાજમાં દુર્બસને અનેક હતા. નીચેના ખાસ ધ્યાન ખેંચે છે. દારૂ (પ્ર. ૪. પ્ર. ૨૨) (પ્ર. ૭. પ્ર. ૩) પરદારસેવન (પ્ર. ૪. પ્ર. ૨૨) ગુણિકા–વેશ્યા (પ્ર. ૪. પ્ર. ૨૫) જુગટું (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૦). શિકાર (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૩)(પ્ર. ૩. પ્ર. ૨૫. પૃ. ૬૧૫ ) ખેતી વ્યાપારના પ્રકાર અનાજના કેડાર ભરી ધાન્યને રાજસેવા સંઘરે કરે લશ્કરી નોકરી કપાસ અને તેલને ભાંડશાળામાં ગાડાનાં ભાડાં કરવાં ભરવાં. લાખ, ગળી, તલને દેશપરદેશનો સાથ મારફત વેપાર સંગ્રહ કરે. ઘર કરી અંગારા પડાવવા,વન-જંગલ કપાવહાણવટું વવાં. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૯) ખાણ ખાદવી માલ લાવવા લઈ જવા ગાડાઓ ધાતુવાદ તૈયાર કરવા, ઊંટનું ધણ એકઠું રસકૂપિકા દ્વારા સુવર્ણ પ્રયોગ કરી પરદેશ મોકલવું, વહાણે (Alchemy) (આ સર્વ બંધાવી પરદેશ મોકલવા, ગધેડા પ્રકારે છે. ૬. પ્ર. ૮. પૃ. એકઠા કરીને તે પર માલ લાવી ૧૫૪૬-૮ માં વર્ણવ્યા છે.) પરદેશ મોકલવા. પીઠબંધમાં પૃ. ૬૩-૪ માં નીચેના જગતના ઈજારા લેવા. બળદનું વ્યાપારે બતાવ્યા છે. ટેળું જમાવવું. નાયકાનું ટેળું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy