SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકર્તાના પૂર્વ પુરુષા : ] ૨૮૭ પ્રશસ્તિમાં વર્ણન વાંચતાં એ શ્રી સિદ્ધષિ માટેનું નથી એ ચાસ જણાય છે અને - તચરણરેણુક પેન ’એ પ્રશસ્તિના શબ્દોથી તે સિદ્ધ થાય છે. સદ્દષ્ટિ સિદ્ધપિંથી મોટા હેાવા જોઈએ અને ગ્રંથ પૂરા થયા ત્યારે નિવૃતિ ગચ્છની શાખાના ઉપરી હાવા જોઇએ એમ વાંચન કરતાં અનુમાન થાય છે. પ્રેા. જેકેાખીએ ઉપમિતિના ઉપેદ્ઘાતના પાંચમા પૃષ્ઠમાં સષિ વિષે કાંઈ પણ ઉલ્લેખ ક નથી, તે માત્ર સૂર્યોચા, દેવમહત્તર અને દુર્ગા સ્વામીના જ ઉલ્લેખ કરે છે તેથી સદ્દષ્ટિની હકીકત તેના ધ્યાન બહાર ગઇ હાય એમ જણાય છે. સષિ તદ્દન અલગ હેાવાના ઘણાં કારણુ છે. શ્રી સિદ્ધિ જેવા સિદ્ધ લેખક પેાતાને માટે ગણધરબુદ્ધિ ઉત્પન્ન કરવાનું લખે કે પેાતાને સિદ્ધાન્તનિધિ તરીકે જણાવે અથવા સુસાધુ વર્ણન સત્ય કરનાર તરીકે જણાવે એ તદ્દન અશક્ય ખાખત છે (જીએ પ્રશસ્તિના શ્લાક ૧૦–૧૧–૧૨–૧૩) અને સર્ષિં ન હેાય તા ચાદમા Àાકમાં ‘તÁરણુરેપેન ' શબ્દના અર્થ તદ્ન ઊડી જાય છે.૧ > દુર્ગા સ્વામી ભિન્નમાલ નગરમાં અસ્ત થયા પછી તેમનામાંથી (સમાપ્ àાક ૧૦ ) એક ગચ્છાધિપતિ થયા અને તેના ચરણુજી તુલ્ય સિદ્ધર્ષિએ આ ગ્રંથ કહી ખતાવ્યા–આ અર્થ સ્પષ્ટ છે. શ્રી સિદ્ધર્ષિના ગુરુ કાણુ હશે એ હકીકત તેા અચેાક્કસ જ રહેવાની હેાય એમ જણુાય છે. આગળ જ્યારે શ્રી હરિભદ્રસૂરિ સંબંધી વાત વિચારવામાં આવશે ત્યારે આ આમતની ઘુંચવણુમાં વધારે ૧. આ સબધમાં મુનિશ્રી કલ્યાણુવિજયજી પ્રભાવચરિત્રનો પ્રસ્તાવનામાં લખે છે કે “ સિહર્ષિના ગુરુ ગર્ષિં નિવૃત્તિ કુલીન સૂરાચાયના શિષ્ય હતા. સિહર્ષિં પોતે પણ ઉપમિતિભવપ્રપ ચાની પ્રશસ્તિમાં પ્રથમ નિતિકુલ અને સૂરાચાના જ ઉલ્લેખ કરે છે; પણ તે પછી દેલમહત્તરના અને દેલમહત્તર પછી દુ`સ્વામીના નામેાલ્લેખ કરીને છેવટે દુ`સ્વામીના અને પેાતાના દીક્ષાદાયક તરીકે ગર્ષિના નિર્દેશ કરે છે. આ ઉપરથી એમ જણાય છે કે સૂરાચાયના એ શિષ્યા હશે, પહેલા દેલમહત્તર અને ખીજા ગર્ષિં. દેલમહત્તરના દુર્ગંસ્વામી અને ગર્ષિના સિદ્ઘર્ષિ શિષ્ય હશે અને બન્નેનો દીક્ષા ગર્ષિને હાથે થઇ હરશે. ” તે પશુ સર્ષિનું નામ લખતા નથી એ ઘણુ નવાઇ જેવું લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy