SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ [ શ્રી સિહર્ષિ ઃ ભાર કરી બાહોમાં આવો અને મનેવિકાને ચિતર્યા અને ઇન્દ્રિય ચિતરવા માટે આંતરનગરની યેજના કરી અને છતાં વાર્તા પણ રબહારમાં ચાલુ રાખી. નવલકથા કે અભુતક્યાને જરા પણ ક્ષતિ ન આવે તેવી રીતે રૂપકકથા કરી. સ્થળવર્ણનમાં આ તેમની અભુત કળા થઈ. સ્થળનિર્દેશમાં એમણે બીજી એક ભારે ખૂબી કરી છે. એમાં નીચના પ્રસ્તામાં એમણે ઉધાન-બગીચા-ઉપવન આયાં છે. ત્યાં કોઈ અસાધારણ સત્વશીલ ચારિત્રવાન વ્યક્તિને રજૂ કરીને કાં તે તેમનું ચરિત્ર કહેવરાવવાને પ્રસંગે ઉપસ્થિત કર્યો છે, અથવા શાસ્ત્રના મુદ્દામ વિષયેના તેમની મારફત ખુલાસા કર્યા છે. આ ઉદ્યાનનાં નામો જ મનને-વાંચનારને પવિત્ર કરે તેવાં છે. ઉધાન. આચાર્ય કે કેવળી. સ્થાન. નિજવિલસિત. પ્રબોધનરતિ (મ. ૩. . ૧૬.) મવિલય. (મ. ૩. પ્ર. ૩૦. ) લલિત. વિચક્ષણાચાર્ય (૫ ૪. પ્ર. ૬.) મનનંદન. બુપાચાર્ય - (મ. ૫ ક. ૧૧. ) બુધનંદન. કેવિદાચાર્ય (મ. ૭. મ. ૧ ) આહલાદમંદિર. કંદાચાર્ય (૫ ૮. પ્ર. ૪.) ચિત્તરમ. સમતભાઇ (મ ૮. પ્ર. ૧૨.) આ ઉધાનનાં નામો વાંચતાં મન કઈ નવીન તરંગો અનુભવે તેમ છે. એ જવાનો માનસિક છે, મનનો વેગ ર્શાવનાર છે, આત્મવિશ્વા અથવા માનસિક વિવાના સાક્ષી છે. ત્યારે મારી પતે. નિજ વિલસિનમાં વિશ્વાસ કરે કે મનનંદનમાં આનંદ પામે અથવા બાલાદમંદિરમાં આહલાદ પામે ત્યારે જ એના સર્વ પ્રસંગે સાળ થાય છે. એમાં આચાર્ય કે કેરી ૫૭ એવા જ વિલાસી (માત્મા) આવે છે અને એનાં નામ પણ એનું જ સુંદર છે. પ્રસ્તાવ પાંમાના બીજા પ્રકરણમાં એક કાનન બગીચા આવે છે. છે ળ છે, ધૂળ આનંદનું સ્થાન છે. બાકીના સર્વ વાગીયાગો માનસિક છે અને મનની ગતિ-જનનો વેગ અને મનની શાંતિ વિવેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy