SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ [ શ્રી સિદ્ધર્ષિ : : ઉપમિતિ ગ્રંથ : ગ્રંથ ભરેલા છે. એને તારવવાની જરૂર જણાતી નથી છતાં કેટલીક મુદ્દાની વાત જોઇ લઇએ. આ નીચેનું પત્રક પરિપૂર્ણ નથી, ઘણું અધૂરું છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. એમાં દ્રવ્યાનુયાગ અને ચરણકરણાનુયાગની વાતા આવશે, પણ તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ અર્થમાં એ બન્નેના સમાવશ થાય છે, તથી એ પત્રક તત્ત્વજ્ઞાનના શિક નીચે જ આપી દેવામાં આવ્યું છે. ૧. જ્ઞાન-દર્શન-ચારિત્રના આરાધનથી મહારાજ્ય પ્રાપ્તિ. (પ્ર. ૧. પૃ. ૧૬૯. ) ૨. સાધુની નિ:સ્પૃહતા (પ્ર. ૧. પૃ. ૧૨૫. ) ૩. અધિકારીના સુસાધ્ધ, કષ્ટસાધ્ય, અસાધ્ય વિભાગ. પ્ર. ૧. પૃ. ૧૭૭–૯. ) ૪. સંશયયુક્ત હકીકત હાય ત્યાં કાળક્ષેપ કરવા. ( પ્ર. ૩. પ્ર. ૬. પૃ. ૪૦૭. ) ૫. સ્પેનસુખની લાલસામાં મર્યાદાને ત્યાગ (પ્ર. ૩. પ્ર. ૮) તેમજ ( પ્ર. ૩. પ્ર. ૧૩) ૬. ચાર પ્રકારના પુરુષા. (પ્ર. ૩. પ્ર. ૮.) ૭. અપ્રમાદ યંત્રના અદ્ભુત પ્રયાગ. (મ. ૩. પ્ર. ૧૪. ) ૮. મનુષ્ય ભવની દુર્લભતા. (પ્ર. ૩. પ્ર. ૩૧. ) ૯. માહ્ય, અંતરંગ અને આગંતુક ત્રણ કુટુ એ. ( શ્ર, ૩. પ્ર. ૩ર. ) ૧૦. હિંસાની અસરથી થતા રખડપાટા. ( .પ્ર. ૩. પ્ર. ૩૪. ) ૧૧. કુષ્ટિની અસર બતાવતાં પાખ’ડીની ગણના. (પ્ર. ૪. પ્ર. ૧૨ પૃ. ૮૫૯-૬૦. ) ૧૨. સ્નેહરાગ, દૃષ્ટિરાગ, કામરાગ. ( સદર. ) ૧૩. સાત રાજાનું સામાન્ય વિશેષ સ્વરૂપ. મૂળ ઉત્તર પ્રકૃતિ. (૫, ૪. પ્ર. ૧૮. પૃ. ૮૯૫. ) ૧૪. સાત પિશાચીની ચેાજનામાં મુખ્ય પુણ્ય પાપ પ્રકૃતિના સમાવેશ. (પ્ર. ૪. ૫–૨૮ પૃ. ૧૦૧૧ નેટ. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy