SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ અરિદમનનું ઉત્થાન, ૬૩ જીનેા હતા તેઓ પેાતાના મનમાં ભયથી કંપવા લાગ્યા કે રખેને આ મંત્રી તેમને પરાણે દીક્ષા અપાવી દેશે; આથી આયલા જેવા નિર્બળ પ્રાણીઓ ભયથી થરથરવા લાગ્યા, નીચ પ્રકૃતિના જીવા હતા તે ત્યાંથી નાસી જવા લાગ્યા, વિષયમાં અત્યંત આસક્ત પ્રાણીઓ હતા તે મુંઝઇ ગયા, જે પેાતાના મોટા કુટુંબની જાળમાં ફસાઇ ગયેલા હતા તેને પરસેવાની ઝરીએ આવી ગઇ, પણ જે લઘુકર્મી હતા બહુ રાજી થયા અને જે ધીર અને શાંત પ્રકૃતિવાળા સમજી પ્રાણીઓ હતા તે પ્રધાનના વચનપર વિચાર કરી તેને અનુસરવા સંઅંધી ચાગ્યાયેાગ્યતાના ખ્યાલ કરવા લાગ્યા. એવા લધુકર્મી ધીર પ્રકૃતિવાળા પ્રાણીઓએ પ્રગટપણે કહ્યું કે “જે પ્રમાણે મહારાજાને હુકમ થાય તે પ્રમાણે કરવા અમે સૌ તૈયાર છીએ. આવા સર્વ પ્રકારની સામગ્રીના સંપૂર્ણ લાભ મળ્યા છતાં એવે કાણુ મૂર્ખ હાય કે જે આવા સારા સથવારા છેડી દે?” રાજા આવાં વચના સાંભળી પાતાના મનમાં ઘણા રાજી થયા. તે પ્રમેાદવર્ધનમાં મહે।ત્સવ, Jain Education International કરણ ૩૩ ] વઘુમાં થવાના સાથે ત્યાગ, પછી ત્યાં નજીકમાં પ્રમેાદ્દવર્ધન નામનું જિનમંદિર હતું ત્યાં રાજા અને બીજા સર્વ ગયા. ત્યાં એ અત્યંત વિશાળ દેરાસરમાં રહેલાં જિન બિખાને સાન કરાવવા આવ્યું એટલે પ્રભુના જન્માભિષેક કરવામાં આવ્યા, પછી પ્રભુની સુંદર પૂજા કરવામાં આવી, અનેક પ્રકારનાં સુંદર દાન આપવામાં આવ્યાં, કેદીઓને કેદખાનામાંથી છેડાવ્યા અને એવાં એવાં સમયેાચિત સર્વ કામે કરવામાં આવ્યાં. એ અરિક્રમન રાજાને શ્રીધર નામના પુત્ર હતા તેને નગરમાંથી ત્યાં બેલાવવામાં આવ્યે અને રાજાએ પેાતાનું રાજ્ય તેને સોંપી દીધું. જૈન શાસ્ત્રમાં બતાવેલી વિવિ પ્રમાણે વિવેકાચાર્યે સર્વને ( રાજા અને તેના સાથવાળાને ) દીક્ષા આપી. ત્યાર પછી આ સંસારના પ્રપંચપર વિશેષ ખેદ આવે અને મોક્ષપ્રાપ્તિ કરવાની ઇચ્છામાં વધારા થાય તેવા પ્રકારની દેશના આચાર્ય મહારાજે આપી. પછી દેવતાઓ વિગેરે દેશના સાંભળવા માટે અને જ્ઞાની આચાર્યને વંદન કરવા માટે આવ્યા હતા તે સર્વ પાતપેાતાને સ્થાનકે ગયા. દીક્ષા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy