SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૧ ] ભવપ્રચ અને માનુષ્યધર્મદુર્લભતા. ૬૬૭ 6 મતલબ એ છે કે આ દુર્લભ મનુષ્યભવ એવા પ્રાણીઓને કાંઇ પણ * લાભ કરતા નથી એટલું જ નહિ પણ ઉલટા વધારે નુકશાન કરે છે. આ ' ં પ્રાણીએ મનુષ્યના ભવ સંસારપરિભ્રમણમાં રખડતાં અનેક વાર પ્રાપ્ત .. કર્યો પરંતુ તે તે ભવામાં વિશુદ્ધધર્મનું આરાધન ન કરવાથી તેણે કાંઇ “પણું સાધન સિદ્ધ કર્યું નહિ. આ પ્રમાણે હાવાથી ભગવાનના ધર્મની 56 પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે એમ અગાઉ પણ અમે જણાવ્યું હતું.‘ “ એ હકીકત આ પ્રમાણે છે તે સાંભળેઃ-રાજન્ ! પદ્મરાગ, ઇંદ્રનીલ અને ખીન્ન અનેક રનોથી ભરપૂર રાજ્યભુવન પ્રાપ્ત થવું સહેલું .. .. છે પણ જૈનંદ્ર શાસનની પ્રાપ્તિ થવી તેથી પણ ઘણી મુશ્કેલ છે. * રાજ્યદંડ અને ખજાનાથી સદૃષ્ટિ (રાજલક્ષ્મી) પામેલું અને આખી • દુનિયાપર નિષ્કંટક એકછત્ર રાજ્ય પ્રાપ્ત થવું સહેલું છે પરંતુ તીર્થંકર મહારાજે બતાવેલ જૈનધર્મ પ્રાપ્ત થવા તેટલા સહેલા નથી. રાજન્! ‘દેવગતિનાં સર્વ પ્રકારની ભાગસામગ્રીઓ વગર પ્રયાસે અને જોઇએ • તેટલી મળી શકે છે તે એટલી બધી હેાય છે કે તેનાથી ઇંદ્રિયો ધરાઇ જાય-એવી ભાગ સામગ્રીથી ભરપૂર દેવપણું પ્રાપ્ત થવું સહેલું “ છે, પરંતુ પરમાત્માનેા વિશુદ્ધ ધર્મ પ્રાપ્ત થવા ઘણા સુરકેલ છે. આ દુનિયામાં સર્વથી વધારે ઐશ્વર્ય ઇંદ્રનું ગણાય છે કારણ કે ભાગની સગવડવાળા દેવાને પણ તે ઉપરી છે-એવું ઇંદ્રપણું તેની સર્વ ઋદ્ધિ અને અધિકાર સાથે મુખે પ્રાપ્ત થઇ શકે છે, પણ તેટલા સુખે-સહેલાઇએ તીર્થંકરના ખતાવેલા ધર્મ પ્રાપ્ત થઇ શકતા નથી. વળી હું રાજન ! રાજ્યભવન. રાજ્યપ્રાપ્તિ, દેવભાગા કે ઇંદ્રપણું હું એ સર્વ ભવા સસારસુખનાં કારણભૂત છે જ્યારે કેવળી ભગવાને .. .. • વિશુદ્ધ જ્ઞાનપૂર્વક મતાવેલ ધર્મ માક્ષસુખનું કારણ છે. હવે એ ‘સંસારસુખ અને મોક્ષસુખ એ બન્ને પ્રકારનાં સુખા વચ્ચે કાચ “ અને ચિંતામણિરત્નમાં જેટલા આંતર છે તેટલું અંતર છે; સંસાર• સુખમાં કાચ જેટલા ગુણ છે ત્યારે મેાક્ષસુખમાં ચિંતામણિ રતના · ગુણા છે. મતલબ ચિંતામણિ રત્નની જેમ તે સર્વ મનોવાંછિત આપે “ છે. જૈનધર્મની-સદ્ધર્મની પ્રાપ્તિ આ સંસારમાં થવી એ આવી “દુર્લભ વસ્તુ છે ત્યારે રાજન્ ! જેએ આ ધર્મપ્રાપ્તિની કિમત - 6. * તાનાં હૃદયમાં બરાબર સમજતા હોય તેમણે સંસારની કઇ વસ્તુ સાથે તેની સરખામણી કરવી ? મતલબ એ છે કે ધર્મપ્રાપ્તિ એ - એવી ઊંચા પ્રકારની વસ્તુ છે કે આ દુનિયાની કોઇ ચીજ કે ભાવ • સાથે તેની સરખામણી કરી શકાય નહિ. આ પ્રમાણે હકીકત ૧ તુ પૃ. ૬૫૫ માં બતાવેલા ઉપદેશ. .. .. .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy