SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ skas Res Res પ્રકરણ ૩૦ મું. •* વિલય ઉદ્યાનમાં તે વખતે અનેક દેવા આવી ૫હોંચ્યા. તેઓએ શરીરપર ધારણ કરેલા આષણાની પ્રભાના પ્રવાહ વડે દિશાઓમાં પ્રકાશ પડત હતા. તેઓએ. ઉદ્યાનની જમીન સાફ કરી નાખી, સુગંધી જળના ચારે તરફ છંટકાવ કર્યો, પાંચે વર્ણનાં સુંદર મનાહર ફૂલા ચારે તરફ પાથરી દીધાં, એક મેાટી વિશાળ અને રમણીય ભૂમિકાને રત્નોથી વિભૂષિત કરી દીધી, તેના ઉપર સુવર્ણકમળની રચના કરી, તેના ઉપર દેવદુષ્ય ( વસ્ત્ર ) ને અતિ સુંદર ચંદરવા આંધ્યા, તે ચંદરવાને માતીઓની શેરો ચારે તરફ લટકાવી દીધી. એવી રીતે સર્વ સુંદર રચનાએ દેવતાએ તેયાર કરી દીધી. પછી જાણે યથેષ્ઠ ફળ આપનાર હોવાથી સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હાય નહિ, સ્થિરતા ગુણે કરીને જાણે સાક્ષાત્ મેરૂ પર્વત જ હોય નહિ, અનેક ગુણરત્નોની ખાણ હોવાથી જાણે સાક્ષાત્ ક્ષીર સમુદ્ર જ હાય નહિ, શીતલેરય હોવાથી જાણે સાક્ષાત્ ચંદ્ર જ હોય નહિ, ઘણા વિવેક કેળવીનું ભદ્રે આગમન. મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. આ અને આવતાં બે પ્રકરણા સાથેજ ગણવાનાં છે, માત્ર સગવડ ખાતર ત્રણ પ્રકરણ પાડવામાં આવ્યા છે. ૧ તીર્થંકર મહારાજને માટે દેવે સમવસરણની રચના કરે છે, સામાન્ય કેવળી માટે ઇચ્છા થાય તેા ભક્તિભાવથી દેવેા કમળની રચના કરે છે. સામાન્ય કંવળીને સમવસરણ હાય નહિ એવા કલ્પ છે. ૨ ફળ શ્લેષ છે: (૧) કલ્પવૃક્ષ પક્ષે સ્થૂળ વસ્તુ; (ર) આચાર્ય પક્ષે મેક્ષસ્વર્ગ વિગેરે ફળ. ૩ સ્થિરતા શ્ર્લેષ છે: ( ૧ ) મેરૂપર્વત પક્ષે-હાલે ચાલે નહિ તે ભાવ; (૨) આચાર્ય પક્ષેન્ડગે નહિ તેવા નિશ્ચળ ગુણ. ૪ રત શ્લેષ છે: (૧) સમુદ્રમાં રતો હોય છે; (૨) કેવળીમાં અનેક ગુણા સુપ્રસિદ્ધ છે. ૫ શીતલેશ્ય ક્ષેષ છેઃ (૧) ચંદ્ર પક્ષે-ઠંડાપણાને સ્વભાવ છે જેને; (૧) આચાર્ય પક્ષે-શીતલેશ્યા-શાંત સ્વભાવવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy